________________
૯૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ચીકણી થઈ? મીઠાઇ કેટલી ખાધી? હજી જીભ છે. કાયા આત્માને હેરાન પરેશાન કરીને પછી ખસે મીઠાશથી ધરાણી? ત્યારે માનવું પડશે કે જીભના છે. નાતરીયા બાઈ તો બીજા ધણીથી મન માન્યું સંતોષ વિના કામ થાય નહિં. હવે આવી રસનાના કે ધણીને વહેતો મૂકીને ચાલી નીકળે છે, પણ તેને વિશ્વાસે જીવનને વહાવવું એ કેટલું જોખમી છે? હેરાન કરવા રહેતી નથી. જયારે કાયા તો જીવને જયારે જીવને ખાત્રી થાય કે આ દલાલણ જ પોતાની ત્રાહ્ય ત્રાહ્ય પોકારાવી પછી જ છૂટી પડે છે. આપણે દલાલી માટે લુચ્ચાઇથી ભમાવે છે, ગળે પડી છે, કાંઈ જુગલીયા નથી. જુગલીયાઓને તો ઉધરસ વ્યતંરીની જેમ વળગી છે, ત્યારે તેને છૂટી મૂકાતી આવે છીંક આવે કે પ્રાણ ચાલ્યા જાય, જેથી નથી, મતલબ કે કાઢી મૂકાતી પણ નથી. કેમકે મારવામાં કષ્ટ નહિં. આપણા માટે તો ટાંટીયા ઘસી તેના વિના પણ ચાલે તેમ તો નથી. ત્યારે તેને ઘસીને મરવાનું છે. સારી સ્થિતિમાં જો કાયા ઉપર લુડું ખાવાની પણ સાથે સાથે ટેવ પાડવી જોઈએ. કાબુ નહિ ધરાવો તો બગડેલી સ્થિતિમાં તેના ઉપર આથી આયંબિલ કરવાની ખાસ જરૂર છે. તમારો કાબૂ શી રીતે રહેશે? કાયા જયારે તમારે બલાના બળથી કામ કાઢી લેવામાં કબજે નહિ રહે, સ્વેચ્છાએ વર્તશે, તો આવતો ભવ શાણપણ છે!
બગડશે એ નક્કી છે. મનુષ્યની આબરૂ સ્ત્રીના સ્પર્શના, રસના વગેરે વળગેલી બલા છે કપડાના છેડે છે, સ્ત્રી ઘરને સારું રાખે, શોભાવે, અને એ બલાના બલથી કામ કાઢી લેવું એ યોગ્ય એ બધી વાત ખરી, પણ સીધી હોય ત્યાં સુધી. છે આવું ભાન થાય ત્યારે તે પરિણતિજ્ઞાન કહેવાય. તે વિફરી, ઉન્માર્ગે ગઈ, તો આબરૂ ગુમાવી કુળને એ બે ઇંદ્રિયો. તથા જોડે રહેનારી બાકીની ત્રણ કલંકિત કરતાં વાર લગાડશે નહિં. તેમ આ કાયા ઇંદ્રિયોથી આત્માને લાભ કેટલો થયો? નુકસાન પણ વિફરી તો જીવને દુર્બાનમાં લઈ જઈને કેટલું થયું? તેનો જીવ ઉપર કેટલો કબજો છે? દુર્ગતિમાં ઘસડી જતાં વાર લગાડશે નહિં. આવી જીવનો તેના ઉપર કેટલો કબજો છે? વગેરે જ્ઞાન બધી વિચારણા કયારે આવે? જયારે પરિણતિ જ્ઞાન થાય ત્યારે જ પરિણતિજ્ઞાન થયું કહેવાય. જેમ થાય. કહોને કે વિષયપ્રતિભાસ જ્ઞાન જયારે ઈદ્રિયો સંબંધી આ વિચારણા છે તેમજ શરીર માટે જવાબદારીના શાણપણમાં પરિણમે ત્યારે આ બધું પણ સમજવું. નાતરીયા બાયડી જેમ નાસી જવાનો ભાન થાય તેને નિરાંત હોય ત્યારે ધર્મ થાય એવો જ વિચાર કરે તેમ જરા, દુઃખ (વ્યાધિ) આદિ વિચાર ન આવે, કેમકે એ તો સમજે કે ધર્મ નથી ઉત્પન્ન થાય છે કે કાયા આત્માથી છૂટવા ઇચ્છે કર્યો માટે તો આ અશાંતિ છે.