________________
F૯૧: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ છે ત્યાં તો શરીર સ્વામી જ છે અને ચેતન ગુલામ આત્માના હિત માટે છે. નુકસાન માટે નથી, છે. આ સ્થિતિનું યથાર્થ જે જ્ઞાન છે તે વિષય- પરિણતિજ્ઞાનવાળાની આ માન્યતાઓ છે. રસનેંદ્રિય પ્રતિભાસજ્ઞાન છે. શરીરરૂપ ગુલામ પાસેથી જેઓ માટે લોકો તો માને છે કે “મોજ મજાકમાં સૌથી કામ લઇ શકે છે તેઓ તો શેઠ જ છે, સ્વામી જ પ્રથમ ખાવું પીવું પેટ બાળ્યું તેણે ગામ બાળ્યું છે, પણ જેઓ કેવલ શરીરના પોષણ માટે આત્માને આવું રસનેંદ્રિયના ગુલામો બોલે છે, પરંતુ જોડે છે તેઓ પોતે શરીરના ગુલામ જ છે. પરિણતિજ્ઞાનવાળા તો સમજે છે કે આ રસનાઈદ્રિય
જેમ નોકર નુકસાન કરે કે તરત તેનો દંડ તો ચાર આંગળની લુચ્ચી દલાલણ છે. જગતમાં થાય તો તે કાબૂમાં રહે અને ફરી નુકસાન કરે દલાલની અનુકૂળતા હોય તો ઘરાકની અનુકૂળતા નહિં. તેમ અહિંયા શરીર અહિત કરે તો કાંઈ ન હોય તો પણ દલાલ સોદો કરાવી આપે છે. દંડ કરવો કે નહિં? ડાહ્યાઓએ તરત તે શરીરને પણ આ રસના તો પોતાને અનિષ્ટ પદાર્થને લેતી આયંબિલ-ઉપવાસાદિ વ્રતમાં જોડી દેવું ગુન્હાની જ નથી. રસના પેટના ખાડાને જોતી નથી, પણ પાછળ જયાં શિક્ષા નથી હોતી ત્યાં અંધેર રાજય
રાજય પોતાના સ્વાદને જુએ છે. અદમના પારણે ગણાય છે. શરીર સજાને પાત્ર કામ કરે છતાં દંડ,
આયંબિલ કેમ ગમતું નથી? ચાર આંગલની લુચ્ચી તો દૂર રહ્યો પણ ઉલ્ટો શિરપાવ લઈ જાય છે.
દલાલણ રસનાને ગમતું નથી એ જ તેમાં કારણ આ કેવું અંધેર રાજય! ગુન્હો કરનારાઓને જાહેર
છે કેમકે તેને તો સ્વાદિષ્ટ ભોજન જ ગમે છે. રીતે શિરપાવ આપવામાં આવે તો માનો કે ત્યાં ગુંડાગીરી છે. જેમ સ્થિતિ વ્યવસ્થિત હોય તો ત્યાં
વ્યવહારમાં કહેવત છે અને બ્રાહ્મણો બોલે છે કે અંધેરનો કે ગુંડાગીરીનો પ્રસંગ આવતો નથી. તેમ વર વરો, કન્યા વરો, પણ ગોરનું તરભાણું ભરો’ મોક્ષ મેળવવામાં શરીરની જરૂર તો છે જ ! માટે
૩ જ ર અર્થાત્ વરપક્ષને ફાયદો થાય કે કન્યાપક્ષને ફાયદો તે શરીરરૂપ ગુલામને ફોસલાવી, પટાવી, થાય તે તેને જોવું નથી. તેને તો પોતાનું ભરવું છે, સમજાવીને પણ મોક્ષ મેળવવાનું કામ તો પતાવી તેવી રીતે રસનાઈદ્રિય પેટમાં પડેલા દોઢ વેંતના લેવું જોઈએ. ચૌદની લડાઇની વાત યાદ કરવામાં ખાડાને જોતી નથી, તેને તો પોતાની દલાલીનું કામ આવે તો જર્મનીએ ઇટાલીની સામે પણ ન જોવું છે. પોતાની દલાલી પાકતી હોય તો તે પ્રવૃત્તિ કરે જોઈએ, છતાં હાલ તેઓ એકમેક થઈ ગયા છે. તેમ છે. દલાલોને જેમ આડો હાથ દેવાતો નથી તેમ અહિં પણ શરીરને દુઃખદાયક જાણવા છતાં તેમજ રસનાઈદ્રિયરૂપી દલાલણને જિંદગીઓ સુધી તે મોક્ષ મેળવવામાં ઉપયોગી અંગ હોઈ તે માટે આડો હાથ દેવાતો નથી અર્થાત્ છેડો નથી. ગમે તેને આહારદિકથી પોષવામાં આવે તો એ પોષણ તેટલું ઘી ખાઓને! (કેટલું ખાધું છે!) જીભ જરાએ