SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ પરિણતિજ્ઞાન થયા પછી તત્ત્વસંવેદન જ્ઞાનને છે. પણ અજ્ઞાનની નિવૃત્તિથી ફલ શું? અને પરંપરા સ્થાન છે અને છેવટે તેનાથી જ આત્માની સિદ્ધિ ફલ શું? એ વિચારવું જરૂરી છે. જ્ઞાનના ફળ બે છે, કલ્યાણ છે. શાશ્વત સુખના સ્થાનની પ્રાપ્તિ પ્રકારના છે. ૧. અનંતર ફલ ર પરંપર ફલ.ગોટલો તત્ત્વસંવેદનશાનથી છે તેને જગ્યા કરી આપવા વાવીએ, બીજ વાવીએ તેમાં પ્રથમ અંકુરો થાય તે અનંતરફળ છે તથા પછી પાંદડાં, શાખા, કેરી (ફલ) વિષયપ્રતિભાસ જ્ઞાનને પરિણતિ જ્ઞાનમાં આવે તે પરંપર ફલ છે. જ્ઞાનનાં પણ બે ફલ છે. પલટાવવાની આવશ્યકતા છે. અજ્ઞાનનો નાશ થાય તે અનંતર ફલ છે. જીવવિચારની ગાથા ભણે તો જીવ સંબંધી અજ્ઞાનનો સમ્યગૃષ્ટિ તથા જરૂર નાશ થાય છે. પછી ભલે તે ભવ્ય જીવ મિથ્યાષ્ટિની હોવ કે અભવ્ય જીવ હોય, જ્ઞાન થવાથી અજ્ઞાનનો નાશ થવાનો તે વાત તો નક્કી જ છે. હર પરિણતિમાં ફરક છે. વિષયપ્રતિભાસ જ્ઞાન, પરિણતિમત્ જ્ઞાન તથા essed as તત્ત્વસંવેદન જ્ઞાન. આ ત્રણે ભેદોમાં અજ્ઞાનનો નાશ સમદ્રષ્ટિ જે પદાર્થોથી છૂટવા ઇચ્છે છેઃ તો છે જ. અર્થાત્ અનંતર ફલ તો બધે રહેલું છે. મિથ્યાદ્રષ્ટિ તે જ પદાર્થો મેળવવા મથે છે! હવે એક વાત ધ્યાનમાં રાખજો કે “અજ્ઞાન' શબ્દના શાસ્ત્રકાર મહારાજ ભગવાન શ્રીમતુ બે અર્થ છે. જ્ઞાન નહિં હોવું અગર જ્ઞાન નહિ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થે થવું તેનું નામ પણ જેમ અજ્ઞાન છે તેમ ખરાબ ધર્મોપદેશ માટે અષ્ટકજી પ્રકરણની રચના રચતાં શાન થવું, ઉલટું જ્ઞાન થવું, તેનું નામ પણ અજ્ઞાન જ્ઞાનાષ્ટકમાં જણાવી ગયા કે સ્વરૂપ ભેદે જો કે છે. જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ તો થાય જ ત્રણે જ્ઞાનના પાંચ ભેદો શાસ્ત્રોમાં દરેક સ્થળે આ પ્રકારને અંગે જ્ઞાનના અભાવની બીના તો સરખી રીતે લાગુ પડી શકે છે, પણ ફરક ફળમાં જણાવવામાં આવે છે, પણ જ્ઞાનાષ્ટકમાં જે ત્રણ (પરિણામમાં) પડે છે. જ્ઞાન ભણવાથી અજ્ઞાનની ભેદ જણાવાય છે તે સ્વરૂપની અપેક્ષાએ નહિં. પણ નિવૃત્તિ થયા છતાં અભવ્ય તથા મિથ્યાદ્રષ્ટિ ફળની અપેક્ષાએ છે, જ્ઞાન થાય ત્યારે ગમે તો આત્માઓને પદાર્થશાન થવાથી વધારે શું ફલ છે? બાલક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, પુરૂષ હોય નવતત્ત્વો વગેરે તેઓ જાણે, પણ આત્મામાં તેની કે સ્ત્રી હોય, તેના અજ્ઞાનની નિવૃત્તિ જરૂર થાય જવાબદારીનો અંશ પણ સ્વીકારે નહિં. આશ્રવ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy