________________
૩૧૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ કોઈ જીવને તાબેદાર રાખવાનો કે હુકમ સાગર સમાધાન મનાવવાનો પ્રયત્ન કરવાનો શો હક છે? પોતાના સ્વાર્થ માટે કેટલાકો અનર્થ કરવા, ફાવતાં સૂત્રો *
પ્રશ્ન : નયસારના ભવમાં ભગવાન મહાવીરને ત્રણ
સમક્તિમાંથી કયું સમ્યકત્વ? રચે છે નવો નીવસ્ય નીવને એમ કહીને બિચારાં
ન બચારા સમાધાન-કર્મગ્રંથના મતે ઉપશમસમક્તિ આવીને પછી જીવોને હણી નાંખે છે.
ક્ષયોપશમ સમક્તિ થઈ ગયેલું માની શકાય. જીવ, જીવના આધારે સદ્ગુણોની પ્રાપ્તિ કરે પ્રશ્ન-નયસારથી માંડીને યાવત્ વર્ધમાન કુમાર સુધીના
તમામ ભવમાં સમક્તિ સતત ચાલુ કે વચ્ચે છે, વધારો કરે છે તથા ટકાવે છે. જ્ઞાનની પ્રાપ્તિ,
મિથ્યાત્વ પણ ખરૂ? વધારા, નિભાવ વગેરે સંસર્ગ દ્વારા મેળવાય છે. સમાધાન-ભગવાન મહાવીર મહારાજના સત્તાવીશ ભવો. માટે જ નીવો ગીવી નીવને વ્યાજબી છે. એનો કહેવામાં આવે છે તે સ્થૂલ દ્રષ્ટિથી જ છે. વચમાં
કેટલીયે વખત સ્થાવરપણામાં ગયા છે. પંચેન્દ્રિયના એ અર્થ છે કે એક જીવ બીજા જીવના ભાવ જીવનનું
સત્તાવીસ ભવોથી કોઈ પણ પ્રકારે કોડાકોડ કારણ છે. એવો સુંદર અને સત્ય અર્થ ન કરતાં સાગરોપમ કાલ પુરો થાય નહિં. તત્ત્વ એટલું જ સ્વાર્થીઓ નીવો નીવચ મક્ષ જેવો અર્થ કર્યો.
કે નયસારના ભવથી મહાવીર મહારાજના ભાવ
સુધી સતત સમક્તિ રહ્યું નથી. અનર્થમાં કંઈ બાકી રાખી? જીવ જીવનું ભક્ષણ તો
પ્રશ્ન-ભવની ગણતરી જે ગણવામાં આવે છે તે એક વખત પોતે વાઘથી કેમ નાસે છે? બલવાન દુર્બલને સતાવે
સમક્તિ પામ્યા પછી વચ્ચે મિથ્યાત્વ આવે તે ભવો એ અર્થ નથી. બલવાનની ફરજ દુર્બલોનું રક્ષણ
પણ ગણતરીના ગણાય કે નહિ?તેમજ એક વખત
સમક્તિ પામેલ જીવ ફરી ગમે તેટલી વાર કરવાની છે.
મિથ્યાત્વ પામે તો પણ તેના બધા ભવો ગણતરીના સંજ્ઞી પંચેન્દ્રિયો, ઓછી સત્તાવાળા એકેન્દ્રિય ગણવા કે કેમ? વિકલેન્દ્રિયો ઉપર હથિયારો અજમાવે તે ભયંકર સમાધાન-વ્યવહારથી પહેલા સમ્યકત્વથી મોક્ષની વચમાં
તીર્થકરના ભવો ગણાય પછી તેમાં સમ્યકત્વ જુલમ નથી? દુનિયાદારીમાં આપણને કોઈ
લાગલાગ2 ટકે અગર ચાલ્યું જાય. મિથ્યાત્વના ગેરકાયદેસર અટકાવે તો ત્યાં “જુલમી જુલમાં ભવો પણ ગણતરીમાં ગણાય. પોકારીએ છીએ તો પોતાનો જુલમ, રંક જીવ જંતુઓ પ્રશ્ન-ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવ પછી સાતમી નરકમાં જનાર
મહાવીરના જીવને સમ્યકત્વ ખરું કે નહિ ? ઉપર પોતાનો ભયંકર જુલમ કેમ દેખાતો નથી?
સમાધાન-પહેલા સમ્યકત્વથી તીર્થંકરના ભવસુધીમાં બલદીધું છે રંક બચાવવા, નહિ નિર્દોષીને તે મારવા. *
સમ્યકત્વ લાગલાગેટ રહેવાનો જ નિશ્ચય નથી તો નરક વિગેરેમાં સમ્યકત્વ નથી તેમાં આશ્ચર્ય
(અમદાવાદ)
શું?