________________
૨૫૯ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ ક્ષેત્રોમાં પ્રવચનમાં પ્રસિદ્ધ એવાં ઉત્પત્તિને અંગે પણ વિચાર કરવાની જરૂર છે. જિનભવનાદિ સાતમાં વિદ્યમાન એવું પોતાનું ધન સામાન્ય રીતે જૈનજનતામાં એ વાત તો પ્રસિદ્ધ જ નથી વાપરતો. અહિં વપનક્રિયાનો લક્ષણથી પ્રયોગ છે કે સૂત્ર-અર્થ અને તદુભયરૂપે જે આવશ્યકાદિ છે. ક્ષેત્ર શબ્દ પણ લક્ષણથી જ છે. જેમ ક્ષેત્રમાં આગમો છે અને તે વર્તમાનકાળમાં પરંપરાગમ રૂપે વાવેલું વ્રીહિ આદિ ધાન્ય સોગણું થાય છે તેમ જ હોય, અને તે પરંપરાગમ રૂપે સૂત્રાર્થ-ઉભયનું અહિં પણ સાત ક્ષેત્રમાં આપેલું અનન્તગુણું થાય ધારણ સાધુ ભગવંતોને જ હોય, કેમકે મહાનુભાવ છે એ ઉપચારથી ક્ષેત્રશબ્દનો અને વપનક્રિયાનો શ્રાવકોને સુત્રાર્થ થકી દશવૈકાલિકના ચાર અધ્યયન નિર્દેશ છે. આ ધન શું સાથે ગ્રહણ કરી તું પરભવમાં અને અર્થથકી દશવૈકાલિકનું પાંચમું અધ્યયન જઇશ. કાકધ્વનિથી પ્રશ્ન છે. સાથે ગ્રહણ કરીને ઉત્કૃષ્ટથી પણ ધારણ કરવાનો અધિકાર છે. અર્થાત્ જવાને શક્તિમાન નથી એવી સૂચના પણ થઈ ગઈ. તેથી વધારે છે તે ઉપરનાં આગમોને ધારણ કરવાનો
ઉપર જણાવેલા પાઠથી સુજ્ઞમનુષ્યને સ્ટેજે અધિકાર પણ શ્રાવકવર્ગને નથી, તો પછી તેનાથી સમજવામાં આવ્યું હશે કે પ્રાચીન શાસ્ત્રકારોએ ઉપરના ગ્રંથોનું લખાણ સ્વતંત્રપણે કરવાનું તો જયારે જ્ઞાન એટલે પુસ્તક ક્ષેત્રમાં ધનને સફલ કરવા મહાનુભાવ શ્રાવકથી બને જ શી રીતે? જો કે ઉપર માટે ધન વાપરવાનું ઉપદેશથી જણાવ્યું હતું, ત્યારે જણાવ્યા પ્રમાણેનું સૂત્રનું ધારણ કરવું તે પણ માત્ર પંદરમી સદીમાં થયેલા શ્રીમુનિસુંદરસૂરીજી અને નિયુક્તિ-ચૂર્ણિ અને ટીકાને આધારે જ સિદ્ધ થાય સત્તરમી સદીમાં થયેલા બન્ને ટીકાકાર મહારાજાઓએ છે. મૂલસૂત્રને આધારે તો શ્રાવકવર્ગને કોઈપણ સૂત્ર તો સાતક્ષેત્રની અંતર્ગતજ્ઞાનરૂપી પુસ્તકક્ષેત્રમાં ધન ભણવાનો હક્ક રહેતો નથી, અને તેથી જ નહિં વાપરનાર ધનપતિઓને સખ ઠપકાની સાથે પ્રાચીનકાળના શંખપુષ્કલિ સરખા અને આનંદ પુસ્તકક્ષેત્રમાં ધન વાપરવાનો ઉપદેશ આપેલો છે. આ કામદેવ સરખા શ્રાવકોને માટે પણ તૈદ્ધ દિયા બધી હકીકતથી સારા શ્રાવકોએ પુસ્તકમાં ધન વિગેરે શાસ્ત્રના માત્ર અર્થો જાણવાને અંગે પાઠો વાપરવું જ જોઈએ અને તે પુસ્તકો સાધુઓને આવે છે અને સાધુ મહાત્માને અંગે જ માયારથી આપવામાં આવે, તેમજ સાધુઓ તે પુસ્તક પોતાની વિગેરે તથા સુવાર્તાસંમહિલ્સમાëિ વિગેરે શબ્દો પાસે રાખે તેમાં અસંજમ નથી, પણ સંજમ જ છે. આવે છે. એટલું જ નહિ, પરંતુ આચારપ્રકલ્પાદિને એ વાત સ્પષ્ટ થઈ ગઈ, અને જેવી રીતે શ્રાવકપણે અંગે સાધુપણાના પર્યાયની જ ગણતરી કરવામાં પુસ્તક ક્ષેત્રમાં ધન વાપરવાનું જરૂરી તથા ફરજીયાત આવે છે, વળી અસ્વાધ્યાયવિગેરેના નિર્દેશો પણ જણાવે છે, તેવી જ રીતે સાધુઓને પુસ્તકનું ધારણ સાધુ અને સાધ્વીરૂપ શ્રમણ મહાત્માઓના વર્ગને પણ સંજમરૂપ ગણીને આવશ્યક છે એમ જણાવે છે. અંગે જ છે, એટલું જ નહિ, પરંતુ શ્રીઆચારપ્રકલ્પ પુસ્તકની ઉત્પત્તિ
જેવા સૂત્રમાં તો શ્રાવકઆદિને આગમ વંચાવવાનો પૂર્વે જણાવેલા શાસ્ત્રોના પાઠોથી શ્રાવકધારાએ સાધુઓ માટે નિષેધ કર્યો છે, અને તેમ કરવામાં પુસ્તકોની ઉત્પત્તિ થાય અને તે પુસ્તકો સાધુઓ તથા કરાવવામાં કે તેનું અનુમોદન આપવામાં ધારણ કરે એ વાત સમજવામાં આવી છે, પરંતુ પ્રાયશ્ચિત્ત પણ જબરદસ્ત પ્રતિપાદન કરવામાં પુસ્તકની આદ્ય ઉત્પત્તિને અંગે તેમજ સામાન્ય આવેલું છે. એ સર્વ વસ્તુને સમજનારો મનુષ્ય જો