SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬પ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ જ કહેવાય. ઈતર દર્શનકારોએ પણ ત્યાગને જ ધર્મ તથા ગુરૂની જડ દેવ છે માટે ત્રણે તત્વોમાં ધર્મ માન્યો છે. ત્યાગને માન્યા વિના તો તેઓનો (તત્ત્વત્રયીમાં) દેવતત્ત્વ મુખ્ય છે. વર્તમાન પણ છુટકો જ નથી. ભોગના બચાવ માટે વચ્ચે ચોવીશીની અપેક્ષાએ પણ વિચારી ગયા કે દેવતત્ત્વ લીલાનો પડદો તેઓને ગોઠવવો પડયો છે. “એ તો જ પ્રથમ છે. કેમકે અઢાર ક્રોડાકોડ સાગરોપમ ઈશ્વરની લીલા' એમ તેઓને કહેવું પડે છે. ભોગનો સુધીના સમયનો અંધકાર ભેદનાર પ્રથમ મહર્ષિ લીલાના નામે બચાવ એજ ત્યાગમાં ધર્મની - દેવાધિદેવ શ્રી ઋષભદેવજી ભગવાન હતા. માન્યતાની સિદ્ધિ છે. ઇતર શાસ્ત્રો પણ (ચાહે શવ શ્રી ઋષભદેવજી ભગવાન થયા તે પહેલાં યા વૈષ્ણવ - કોઇપણ) ઉપદેશ તો શાન્ત, દાન, આટલો લાંબો સમય સુધી ભોગમાં સુખની માન્યતા મુમુક્ષુ વગેરે થવાનો જ આપે છે. કોઈપણ શાસ્ત્ર હતી. તે વખતે ત્યાગમાં સુખની કલ્પના પણ કયાંથી ક્રોધી, માની, માયી કે લોભી થવા કહેતું જ નથી. હોય? તેટલા સમય બાદ એવી કલ્પના કરાવનાર ક્રોધાદિને છોડવાનું જ કહે છે. હિંસા, જૂઠ, ચોરી, પ્રથમ શ્રી ઋષભદેવજી જ હતા. ભવાંતરથી જગતના મૈથુન, પરિગ્રહના પરિહારનો જ ઉપદેશ આપે છે. ઉદ્ધારની ભાવનાએ કર્મકાયની અવસ્થામાં આવ્યા મોક્ષનો એજ માર્ગ છે. બાદ શ્રી ઋષભદેવજી ભગવાન આ રીતિએ આખો શ્રીતીર્થકરના જીવને સમ્યકત્વ સમયથી યુગ પલટાવી શકયા. પરહિતરતપણું છે. પ્રશ્ન : તીર્થકર નામ કર્મ નિકાચના પછ ધર્મ રહે શામાં? ત્યાગમાં જ ! હિંસાદિના તે જીવ કોઇપણ ભવમાં માંસ મદિરાનો ઉપયોગ ત્યાગમાં ક્રોધાદિના પરિહારમાં જ ધર્મ કહેવામાં કરે? શ્રીકૃષ્ણજી તથા શ્રીશ્રેણીક મહારાજા સંબંધમાં પ્રરૂપવામાં આવ્યો છે તેથી જૈનોના દેવ, ગુરૂ તથા ધર્મને અંગે જૈનદર્શનમાં લીલાના પડદાની યોજના તત્ત્વસંબંધે શું માનવું? નથી. જયારે ત્યાગ એજ ધર્મ છે, તો સ્પષ્ટ છે શ્રીકૃષ્ણજી માટે સ્પષ્ટતયા કોઈ ઉલ્લેખ કે ગુરૂ તેઓને જ મનાય કે જેઓ ત્યાગી હોય, નથી. શ્રીશ્રેણીક મહારાજા પોતે તો વાપરતા નહોત ત્યાગને જ પંથે વળેલા હોય અને દેવ તેઓ જ તેથી ચંદ્રહાસ સીધુ ન આપતાં માથાનાં વાળ ધોઈ મનાય કે જેઓ ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચેલા નાંખીને તે પાણી આપવામાં આવ્યું હતું. હોય, એને માટે જ દેવ, ત્યાંગનો ઉપદેશ કરી શકે | તીર્થંકર નામ કર્મ નિકાચિત થયું એટલે તે છે. ત્યાગને ધર્મ મનાવી શકે છે. ગમે તે સમયે પણ ભોગવવાનું છે. શ્રી તીર્થંકર દેવન ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચેલા જ દેવ છે. જીવને જે વખતે સમ્યકત્વ થાય છે તે વખતથી
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy