________________
૨૧૦: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ આગમન ભેદો કેટલા અને કેવી રીતે? પ્રાયશ્ચિત્ત કરનારા સાધુઓ માટે અનુચિતશબ્દો
ઉપર જણાવ્યા પ્રમાણે શ્રુતજ્ઞાન એટલે જણાવવામાં આવેલા છે અને એથી કહેવું જોઇએ દ્રવ્યશ્રુત અર્થાત્ પુસ્તકોનું પ્રાચીનપણું સિદ્ધ કર્યા કે મહાનિશીથસૂત્રના રચનાકાળથી પહેલા પણ છતાં તે પુસ્તકો રાખવાનો તેવા સંજોગ સિવાય કોઇક કોઇક તેવા સાધુઓ પણ પ્રાયશ્ચિતને સાધુઓને અધિકાર હતો નહિ અને તેથી શ્રી જણાવનારા પુસ્તકોને રાખતા હશે. બૃહત્કલ્પભાષ્ય અને શ્રી નિશીથ ભાષ્ય વગેરેમાં પુસ્તકો સંયમની બાધા કરનાર કયારે? મુખ્યત્વે કરીને સાધુઓને પુસ્તક રાખવાથી થતી પરંત અમ્મલિત ધારણાના સમયમાં તથા ભયંકર અસંયમિતા જણાવી છે અને સાથે અક્ષર
આગમના આત્માગમં, અનંતરાગમ અને પરંપરાગમ લખવાનું અને પુસ્તક બાંધવાનું પણ સાધુઓને અંગે
' જેવા ત્રણ જ ભેદો પાડવાના સમયમાં પુસ્તકોનું
યા પ્રાયશ્ચિત જણાવેલું છે. જો કે ભાષ્યકારમહારાજે
રાખવું એ ઉચિત ગણાયેલું નહોતું, અને તેથી જણાવેલી વાત યથાસ્થિતજ છે અને દરેક
ભાષ્યકાર મહારાજ વિગેરે મહાનુભાવોએ તૃણના સમ્યદ્રષ્ટિને માનવા લાયક જ છે, છતાં તેના
પંચક, ચામડાના પંચક, અપ્રતિલેખિત વસ્ત્રના કારણની તપાસમાં ઉતરીએ તો તે વખતે પુસ્તકની વ્યર્થતા સિવાય બીજું કંઇજ કારણ નથી. શાસ્ત્રોને
પંચક અને દુષ્પતિલેખિત વસ્ત્રના પંચકના
સાધુઓને સંયમની બાધા કરનાર ગણી ત્યાગ કરવા જાણનારા સુશમનુષ્યો એ વાત તો હેજે સમજી શકે છે કે શાસ્ત્રકારોએ આગમ એટલે શાસ્ત્રના
લાયક જ ગણાવ્યા છે, અને છતાં તેવા ત્યાગ વિશેષ માત્ર આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ
કારણ વગર રાખવાથી પ્રાયશ્ચિત્ત કરવાનું જણાવ્યું એવા ત્રણ જ ભેદો જણાવેલા છે, અને જો તેવા
છે, તેવી જ રીતે પુસ્તકના પંચકને માટે પણ પ્રાચીન વખતમાં સાધુઓ સિદ્ધાંતો એટલે
હો છો અતિપ્રાચીનકાળમાં શાસ્ત્રકારોએ સંયમને ભયંકર આગમોનાં પુસ્તકો રાખતા હોત અને રાખવાના બાધા કરનાર જણાવી તે પુસ્તકપંચકને લેવામાં પણ હોય તો શાસ્ત્રકારોને વચનાગમ અને પસ્તકાગમ પ્રાયશ્ચિત્ત જણાવેલા છે. શાસ્ત્રોની પરિભાષામાં એવા બે ભેદો પાડવા પડત અને એવા બે ભેદો ઉપર જણાવેલા પુસ્તકોનાં નામો જો કે નીચે પ્રમાણે પાડયા પછી માત્ર વચનાગમનાજ આત્માગમ. છે. ૧. ગડા, ૨. કચ્છવી, ૩. સપુડ, ૪. ફલક, અનંતરાગમ અને પરંપરાગમ એવા ભેદો પડત. ૫. છિવાડી. એવી રીતે પાંચ ભેદો જણાવવામાં પરંતુ કોઈપણ શાસ્ત્રકારે શાસ્ત્ર એટલે આગમના આવે છે, પરંતુ તે ગડી વિગેરે નામો ભેદો પાડતાં પુસ્તકાગમ અને વચનાગમ એવા ભેદો વર્તમાનકાળમાં તો શું? પરંતુ ભાષ્યકારોના પાડયા નથી, પરંતુ તેવા ભેદો ન પાડતાં આગમના વખતમાં પણ ઘણા જ અપરિચિત થઈ ગયેલા હશે. સીધા આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ કેમકે જો એમ ન હોત તો ભાષ્યકાર મહારાજાઓને એવા જે ત્રણ ભેદો જ પાડ્યા છે. તે જ સ્પષ્ટપણે તે ગડીઆદિ પુસ્તકોના લક્ષણો - સ્વરૂપો જણાવવા જણાવે છે કે અતિપ્રાચીનકાળમાં સાધુઓનું સિદ્ધાંત પડત નહિં. હવે જયારે ઉપર જણાવેલા પાંચ ભેદોનાં સંબંધી વાંચન વગેરે પુસ્તકોથી નિરપેક્ષપણે થતું હતું નામો ભાષ્યકાર મહારાજ જેવાના વખતમાં પણ અને આજ કારણથી શ્રી મહાનિશીથસૂત્રની અંદર અપ્રચલિત હોય અગર વિશેષ પ્રસિદ્ધિવાળા ન હોય પુસ્તકમાંથી જોઈને પોતાના પાપની શુદ્ધિ માટે તો પછી વર્તમાનકાળમાં તો તેવાં નામો અપ્રચલિત