SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ - છે એમ કહેવાનું નથી, પણ તત્ત્વગ્રહણ કરવું એ જ વૈજ્ઞાની હત્ન વિરતિઃ જ્ઞાનક્રિયામ્ય મોક્ષ: કથાનો ઉદેશ છે, એ જ ખાસ કહેવાનું છે. છે જ્ઞાનથી તો સ્થળ દેખાશેઃ પણ ત્યાં હું શ્રીપાલ મહારાજને ખૂબ સાહ્યબી મળી, કે પહોંચવા તો ચરણથી ચાલવું પડશે! હું એમની તમામ મનોકામના ફળી આ વાત બની 5 કરે તે ભોગવે એ નિયમ સાચો નથી: 8 છે તે રચી છે પણ સાંભળનારે તેવી સાહ્યબી હું પણ “વિરમે તે બચે એ નિયમ સાચો છે ! મેળવવી જોઈએ એમ જણાવવા માટે તે કહેવામાં આવ્યું નથી. એથી તો માત્ર પુણ્યનું ફલ જણાવવામાં બચવા ઈચ્છનારે ચારિત્રને આરાધવું જ જોઈએ) આવ્યું છે. તે પરમફલરૂપે જણાવેલું નથી. એ સાહ્યબી, એ દેવતાઈ ચમત્કારો વગેરે તો असुहकिरियाण चाओ सुहासुकिरियासुजोय अपमा આરાધનાનું, આનુષદ્ધિક ફલ છે. જુવારનું બી નાનું ગોતવારિ૩ત્તમ'ગુત્તપાત્રદનિરુત્ત રૂા હોય છે, તેનું કાસલું પણ નાનું હોય છે. પણ સાંઠો તત્ત્વત્રયીની આરાધનાની પરીક્ષા (વચ્ચે થતો) મોટો હોય છે. તેમાં પણ ખેડૂતે બી, ઓળીરૂપે છ છ માસે નિયત છે. દાણા ઉપર જ ધ્યાન આપવું જોઈએ. સાંઠો કે ઘાસ ઉપર ધ્યાન અપાય નહિં. ચારિત્રમાં જણાવેલી શાસ્ત્રકાર મહારાજા શ્રીમત્ શ્રીરત્નશેખર સાહ્યબી, ઠાઠમાઠ, લીલાલહેર વગેરે તો આનુષનિક સૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થે શ્રી ફલ છે. વાસ્તવિક ફલ તો કર્મક્ષય છે. આત્મા શ્રીપાલચરિત્રમાં શ્રીનવપદજીના મહિમાનું નિરૂપણ કર્મનો સર્વથા ક્ષય કરે, પોતાનું સ્વરૂપ પ્રગટાવે, કરે છે. અહિં એ જણાવવામાં આવી ગયું કે શ્રોતાઓ તે જ શ્રીનવપદની આરાધનાનું ખરું ફળ છે. દુન્યવી બે પ્રકારના છે, તત્ત્વરસિક તથા કથારસિક. સાહ્યબી તો બાહ્યક્રિયાથી પણ મળે, પરંતુ તત્ત્વરસિકો તો તત્ત્વ લેવાના છે. કથારસિકોને કેવલજ્ઞાનાદિની પ્રાપ્તિ, અને મોક્ષની પ્રાપ્તિ તો શાસ્ત્રકાર અલગ કરવા કે બંધ કરવા ઇચ્છતા નથી. નવપદના ગુણો જાણી, તેનું મૂલ્ય (મહત્ત્વ – ગૌરવ) તેમને ચાલુ રાખવા માટે તો આખો કથાનુયોગ જાણી, માની, ભાવપૂર્વક આરાધના કરાય તો જ રાખવામાં આવ્યો છે. ચરિત્રના રચનાર કથારસિક વર્ગને એક જ ભલામણ કરે છે કે કથાના રસમાંથી મળે : મુખ્યફલ - વાસ્તવિક ફલ, અંતિમ ફલ તો જરા આગળ વધો!તત્ત્વના રસિક બનો !! સન્માર્ગે જ મ પ્રવેશાર્થે ધર્મકથાનુયોગની ખાસ યોજના છે. જેમ રસોઈ કરવામાં ચૂલો સળગાવવો એ શ્રીદશવૈકાલિકની પ્રથમ ગાથામાં પણ ઉદાહરણને કારણ ખરું, પણ તેટલા માત્રથી કાર્ય થાય નહિં. સ્થાન આપવું પડયું છે. કથાનુયોગ નિરૂપયોગી છે ચૂલો સળગાવીને બેસી રહેવાથી રસોઈ થાય નહિં, મળે.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy