SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શ્રી સિદ્ધચક્ર) • વર્ષ ૯ અંક-૧૭-૧૮ (૨૪ જુન ૧૯૪૧ મોક્ષ માટે કરેલી આરાધના, દુર્દેવે છે તેનું લાલધૂમ જેવું, પાકું બોર જોઇને તેને તે નિગોદમાં ગયેલા આત્માને પણ પાછો વખતે તે ખાવાની ઇચ્છા થાય છે, કોઈ આ બોર માર્ગમાં ખીંચી લાવે છે. આપે તો તો ઠીક, આ ભાવનામાં મરી જાય છે ગ અને આ બે મિત્રો મોક્ષની તીવ્ર અને બોરમાં કીડાપણે ઉત્પન્ન થાય છે. ભાવનાવાળા હતા, અને તેથી મોક્ષ કયારે મળશે? મળે યા મતિઃ સા ગતિઃ તેનો જ વિચાર તેઓ કાયમ કરતા હતા. ભવિષ્ય આટલા જ માટે પ્રભુ પાસે સમાધિમરણ માટે માટે ઘડી કે સમયની તો ખબર પડતી નથી, તો પ્રાર્થના કરવામાં આવે છે. એ આખો ભવ પછી દિવસ, માસ કે વર્ષની ખબર તો પડે જ જ આરાધના કરી, પણ અંતે પરિણામ બગડયા તો કયાંથી? અને આમ હોવાથી આ તો ભવાંતરની ગતિ બગડી? ત્યાંથી એકેન્દ્રિયના ભવમાં આવ્યો. વાત એટલે તેની ખબરની જાણ થવાની તો આશા ત્યાં એક શ્વાસોશ્વાસમાં ૧૭ ભવ છે. અસંખ્યાત જ શી? આવું વિચારી તે બને મિત્રો કેવલી ભગવાન પાસે ગયા, અને પોત પોતાના ભવ અહિં પૂરા થતાં વાર કેટલી? ત્યાંથી ઉપર મોક્ષસંબંધમાં પૂછયું. ભગવાનને કહ્યું કે મનો મોક્ષ આવ્યો, મનુષ્ય થઈ ચારિત્ર લઈ છેવટે મોક્ષે પણ સાત ભવે થશે અને મનો મોક્ષ અસંખ્યાતભવે ગયો. પેલા સાત ભવવાળાને તો હજી એક જ ભવ થશે. વિચારે છે કે “સાતમે ભવ મોક્ષ નક્કી થયો અને તે પણ ચાલુ છે. બાકી તો રખડપટ્ટી છે. ધર્મ કરો કે પાપ કરો, પણ ભવ સાતથી વધારે બાકી જ છે તત્ત્વ એ કે મોક્ષ માટે કરેલી આરાધના નથી જ.” કેમકે ભગવાને સાત ભવે મારો મોક્ષ એટલી બધી ઉત્તમ છે કે દુર્દેવશાત્ જો આત્મા કદી કહ્યો છે. આવું વિચારીને તેણે તો ચાલુ આરાધનાને એકેન્દ્રિયમાં ચાલ્યો પણ જાય તો પણ તેને ખીંચી કોરાણે મૂકી દીધી અને પોતે વિષયાદિમાં મસ્ત બની લાવે છે. સમ્યકત્વની છાપ લાગી પછી તો સંસારની ગયો, આ-રૌદ્ર ધ્યાનમાં લેવાઈ ગયો અને મર્યાદાનું માપ તો નક્કી જ થઈ ગયું છે કે પરિણામે ત્યાંથી મરીને સાતમી નરકે ગયો. આ અર્ધપુગલ પરાવર્તથી વધારે નથી જ. એટલે જ એ વિચાર્યું કે “અસંખ્યાત ભવનો નિર્ણય કહેનાર તે જ કેવળી ભગવાન છે કે જે ભગવાન સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર આ ત્રણે સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યક્રચારિત્ર આરાધવાનું અમરવેલી છે, કદી મરવાની નથી. અંત સમયે પણ કહે છે, માટે આરાધના તો કરવી જ. આ જાય ખરી, આત્મા પતન પામે તો કેટલોક વખત રીતે આ તો રત્નત્રયીની આરાધના કરવા લાગી જાય ખરી, પણ પાછી સંસ્કારના કારણે સંયોગ દ્વારા ગયો છે. હવે છેલ્લી અવસ્થાએ પોતે સૂતો છે. ઉભી થાય છે, પ્રગટે છે. આ ત્રણ ચીજ એવી છે ગરમીથી ગળું સૂકાય છે, ઘરને આંગણે બોરડી કે મેળવીને પહેલવી પડે નહિ.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy