SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ શ્રી સિદ્ધચક્ર) વર્ષ૯ અંક-૧૯ (૮ જુલાઈ ૧૯૪૧ પદાર્થોને આદરવા જોઇએ. આ વાત તો સૌ કોઈ કદાચ જાણ્યો તો પ્રીતિ નથી. પ્રીતિ થાય તો પણ માને છે ઃ તમામ મતવાળા માને છે. શબ્દોમાં અમલ મુશ્કેલ છે. કોને વાંધો છે? જમાલિ તથા ગોશાળાને માનનારા છોડવા લાયક પદાર્થો છોડવા જોઇએ, અને પણ નમો અરિહંતા તો બોલતા હતા, પણ અરિહંત આદરવા લાયક પદાર્થો આદરવા જોઇએ, એ સ્વયં મળે ત્યારે માનવાના અખાડા ! ત્યારે કહો વાતમાં બે મત નથી : નાસ્તિક પણ માન્ય રાખે કે શબ્દની ભક્તિ છે, પદાર્થની નથી. છે. પરંતુ છોડવા લાયક પદાર્થ કયા? તથા આદરવા સૌ સંપ વહાલો કહે છે, પણ જાળવવાના લાયક પદાર્થ કયા? એ હકીકત આવે ત્યાં મોટો ઉપાયમાં અખાડા ! પ્રશ્ન ઉભો થાય છે. ગોશાળાને તથા જમાલિને જગતમાં કોઈને પણ પૂછવામાં આવે કે સંપ માનનારા પણ “અરિહંતને નમસ્કાર થાઓ” એમ વ્હાલો કે કુસંપ? સૌ સંપને જ સારો કહેશેઃ કુસંપને બોલે ખરા, પણ “અરિહંત ઓળખાવવાનો પ્રસંગ કોઈ સારો કહેશે નહિં. હવે આગળ વધો, તેનાં આવે ત્યારે આંગળી જમાલી તથા ગોશાળા તરફ કારણો જણાવો અને તેની પ્રવૃત્તિની વાત કરો એમ જ જાય. ત્યારે શબ્દો બોલવામાં વાંધો નથી પણ પૂછો તો સંપ સારો કહેનારા બધા ટપોટપ ખસી ખરું માનવામાં વાંધો છે. જાય છે. સંપ જાળવવાના ત્રણ ઉપાય છે. ૧. પોતે સત્ર શબ્દ સાધુપદમાં જ શા માટે મૂકયો? કોઈપણ રીતે કસુરમાં આવવું નહિં. ૨. બીજો નમો નો સવ્વસાહૂ એમ બોલીએ છીએ. કસુરમાં આવે તો તેની ગાંઠ બાંધવી નહિં. ૩. અરિહંતમાં સત્ર શબ્દ વિના સર્વ અરિહંત ઉપકાર કરવાનો વખત આવે તો જતો કરવો નહિં. માનવામાં આવી જાય છે તો સાધુપદને અંગે સર્વ આ ત્રણ રીતે સંપને જાળવી શકાય છે. સંપ શબ્દ શા માટે મૂકયો? શાસ્ત્રકાર એજ જણાવે છે જાળવવો એમ લ્યા કરે, પણ ગાળો દીધા કરે કે મનના માનેલા સાધુ લેવાના નથી. અરિહંતમાં તો સંપ જળવાય? હજારમાં નવસે નવાણું જણા વચનથી સર્વપણું કહી દીધું. નો અરિહંતસ્ય ન તો સંપ જાળવવાના આ ઉપાયો જાણતા જ ન હોય બોલતાં બહુવચન એટલા જ માટે કે તમામ તો અમલની વાતમાં તો પૂછવું જ શું? તીર્થકરને નમસ્કાર થાય. તો પછી સાદૂi માં પણ શરીર રૂપી ઝૂંપડી નક્કી સળગવાની છે તો બહુવચન છે. માટે સર્વ સાધુને નમસ્કાર થાત જ, તેનાથી પરોપકાર કેમ કરાતો નથી? ક્ષણમાં પલટાઈ તો તેમ છતાં સદ્ગ શબ્દ કેમ મૂકવામાં આવ્યો? જનારા ભાષાવર્ગણાનાં પુગલોથી ઉપકાર નહિં કહેવાનો આશય એ જ છે કે જ્ઞાતીલા કે ઓળખીતા થાય તો બીજું શું થશે? સંપ પદાર્થને જાણ્યો નથી. કે પરિચિતને જ નમસ્કાર કરનારો ન થતાં મોક્ષ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy