________________
૩૪૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ એટલું સારું છે કે હજી મારે છે. મારી નાંખતો તો માયા, લોભ આ ચારેય ભયંકર રોગો છે. સાવધ નથી ને ! સર્પે દંશ નથી માર્યો પણ ભીંસ મારીને રહેવા જેવું છે, ક્ષણ પણ પ્રમાદ થયો અને પુણ્યરૂપી ખસી ગયો છે એટલું ભાગ્ય સમજને! કર્મનો ગુલામ ગંજીમાં સળગતા અગ્નિનો તણખો પડયો કે તરત બનેલો માણસ તને માત્ર મારી જાય છે, પણ મારી ભસ્મીભૂત થઈ જવાની. તકલાદી જાતને પગે ચંપાતાં નાખતો તો નથી ને? માટે કલ્યાણ જ સમજ. અરે અને ચૂરા થતાં વાર લાગતી નથી. બાંધેલા પુણ્યને કદાચ મારી નાંખે તો જડજીવનનો જ ભાગ લેશે, ચવાઈ જતાં, ખવાઈ જતાં, ભોગવાઇ જતાં વાર પણ જીવજીવનતો તારા તાબામાં છે ને? તે લેવાની લાગતી નથી. પરલોક માટે પુણ્ય જરૂરી છે, જેવું - હણવાની બીજા કોઇની તાકાત નથી. તે પોતાના તેવું નહિં પણ પરમ આવશ્યક છે, છતાં નાજુક છે તાબામાં છે. જડજીવન અનંતીવાર આવે છે અને તકલાદિ, તેને ધક્કો લાગતાં અને ભાગીને ભક્કો જાય છે. રોજ આવે તેને પરોણો (મહેમાન) ન થત
થતાં વાર લાગતી નથી. મતિજ્ઞાનાવરણીય કર્મનો કહેવાય. આ તો અનંતીવાર આવેલ છે તેને નાશ
તેમજ શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો તથા કરે તેમાં કેમ લાગે છે? મોક્ષમાર્ગની મુસાફર તો
અવધિજ્ઞાનાવરણીય કર્મનો જે મહાત્માને લયોપશમ
થયો છે, એવા કાયોત્સર્ગધ્યાનમાં રહેલા મુનિમહારાજ તેમાં પણ લાભ જ માને છે. તે તો વિચારે કે “જીવ
રક જીવ પણ, ઇન્દ્રાણીએ ઇન્દ્રના મુકુટને લાત મારી તે જોઈને જીવનનો તો નાશ નથી કર્યોને? જે બચ્યું તે બાપનું હસ્યા એટલામાં તે અવધિજ્ઞાનનો ક્ષયોપશમનો નાશ મોક્ષમાર્ગનો મક્કમ ક્રોધાદિના ગમે તેવા કારમા થયો. પુણ્ય, નિર્જરા એ આવા તકલાદિ છે. પ્રસંગો આવે છતાં સ્વસ્થવૃત્તિવાળો રહે. ક્રોધ, માન,
(અનુસંધાન પેજ - ૩૪૮)
6 જાહેર ખબર 6 તૈયાર છે B તૈયાર છે !!! તૈયાર છે !!!
- ભગવાન શ્રી હરિભદ્રસૂરીજીએ રચેલ - જ શ્રી પચાશક શાસ્ત્ર છે ચાલીશથી વધારે ફર્મવાળો દળદાર ગ્રંથ સુંદર લેઝર પેપરમાં છપાઈ ચૂક્યો છે.
| કિંમત રૂપિયા સાડા છ મળવાનું ઠેકાણું - જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત.