________________
A
શ્રી સિદ્ધચક્ર
વર્ષ : ૯]
તંત્રી
પોષ વદ ૦))
[અંક-૮ આ કાર ઉદેશ છે કે શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ
વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો આ કરવો
. વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ છે.
પાનાચંદ રૂપચંદ જ ઝવેરી ss
આહત આગમોની ચૂર્ણિઓ અને તેનું મુદ્રણ
જૈનજનતામાં એ વાત તો જાણીતી છે કે નહિં. આ ઉપર જણાવેલી દ્વાદશાંગીને જે શાશ્વતી જૈનશાસનમાં મૂલરૂપે દ્વાદશાંગીરૂપ આગમ જ છે. તરીકે ગણાવવામાં આવે છે, તે તેનાથી નિરૂપણ તે આગમો એવી સ્થિતિમાં છે કે કોઇપણ ક્ષેત્રે કરવા લાયક જીવાદિક પદાર્થોને અંગે છે, તેમજ કોઈપણ કાળે કોઈપણ તીર્થંકરનું શાસન તે ચરણકરણ અનુયોગાદિરૂપ અનુયોગોને અંગે છે. દ્વાદશાંગીના અર્થથી જ વિરુદ્ધ અર્થવાળા આગમોને સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્રના હેતુ-સ્વરૂપ અને ફલને ધારણ કરવાવાળું હોય જ નહિં અને તેને જ અંગે અંગે છે. અર્થાત્ કોઈપણ કાળે કોઈપણ ક્ષેત્રમાં શ્રીસમવાયાંગાદિસૂત્રોમાં સ્પષ્ટપણે કથન કરવામાં કોઈપણ તીર્થંકરના શાસનમાં જીવાદિક નવા આવ્યું છે કે આ દ્વાદશાંગી એટલા જ માટે નિત્ય પદાર્થોને છોડીને કોઇપણ અધિક પદાર્થ કહેવામાં છે કે તે દ્વાદશાંગી કોઇપણ કાળે નહોતી એવો કાળ આવતો નથી. ચરણકરણાદિક ચાર અનુયોગોને જ નહોતો. વર્તમાનકાળમાં દ્વાદશાંગી ન હોય એમ છોડીને કોઈપણ અનુયોગની વ્યાખ્યા કરવામાં બનતું નથી, અને ભવિષ્યમાં કોઈપણ કાળ એવો આવતી નથી, તેમજ સમ્યગ્રદર્શન, જ્ઞાન અને આવવાનો નથી કે જેમાં દ્વાદશાંગીરૂપ આગમ હોય ચારિત્રના કારણો, સ્વરૂપો અને ફલો સિવાય