________________
A
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ : ૯.]
માગશર વદ ૦))
[અંક-પ-૬
તંત્રી
પાનાચંદ રૂપચંદ હs ઝવેરી છે
ઉદેશ છે શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ કર આ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે કરવો ... વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-
૦
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ)
(4) 0 () ) 0 0 0 0 0 0 માટે ધર્મદેશનાર્થે અષ્ટકઇ પ્રકરણની રચના કરતા
0િ થકા શાનાષ્ટકમાં જણાવી ગયા કે શાસ્ત્રોમાં જો આ ટેવ પાડો તેવી પડે !
છે કે જ્ઞાનના સ્વરૂપ ભેદે પાંચ પ્રકાર કહ્યા છે. તથાપિ 0 0 0 0 0 0 0 0 0 0 0 શાસ્ત્રશ્રવણના પરિણામની અપેક્ષાએ ત્રણ ભેદો છે.
વિષય પ્રતિભાસજ્ઞાન ર આત્મ પરિણતિમજ્ઞાન શ્રુતજ્ઞાન તથા મતિજ્ઞાનનો સંબંધ!
તથા ૩ તત્ત્વ સંવેદનશાન. આ ત્રણ ભેદો શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીમદ્ શ્રુતજ્ઞાનની અપેક્ષાએ છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના ઉપકાર મનઃ પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનના આ પ્રકારો નથી.