________________
૮૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ કોઈને પ્રશ્ન થશે કે “મતિ વગેરેમાં આવા ભેદો કેમ વિરોધ દેખીને ચમકવું નહિ, પણ અક્કલ નહિં?” અવધિજ્ઞાનમાં વિષય પ્રતિભાસજ્ઞાન થાય પહોંચાડવી જોઈએ? એટલા માટે જ કહે છે કે ત્યારે જ તે વિભંગજ્ઞાન કહેવાય છે. પણ તે અવધિ યઃ તUTનુસંધત્તે પત્ર વેઃ કહેવાતું નથી. મનપર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં તર્ક કરીને અનુસંધાન કરે તે જ જાણકાર તો ઇંદ્રિય વિષયનું હોવાથી નિયમિત તત્ત્વસંવેદન હોઈ શકે. “માહ માસમાં ગધેડું પાણીમાં બળીને હોવાથી આવા ભેદો હોય જ શાના? મતિજ્ઞાનમાં મરી ગયું” એમ સાંભળીને આ વાતને કમ પણ આ ભેદો હોઈ શકે નહિં. આ ત્રણ પ્રકારો અક્કલવાળા વિચાર ન કરી શકવાના કારણે જૂઠી થવાનો પ્રસંગ ખાનને જ છે. વળી એશ્વ માને. પણ જયારે તેઓ જાણે કે “ગધેડા ઉપર
ચૂનાની પોઠ ભરી હતી અને બોજાને લીધે ગધેડું. મતિજ્ઞાન થતું નથી. શ્રુતની સાથે જ મતિ થાય
પાણીમાં બેઠું ચૂનો ખદખદી ઉઠયો અને તેથી ગધેડું છે શ્રુતજ્ઞાન વિષય પ્રતિભાસ હોય તો તેનું મતિજ્ઞાન
બળી મર્યું ત્યારે તેઓને તે જ વાત સાચી માનવી પણ તેવું જાણવું. શ્રુતજ્ઞાન વિના મતિજ્ઞાન હોય ? ની
જ પડે છે. તેથી જ કહેવાય છે કે
, જ નહિં, મતિજ્ઞાન વિના પણ શ્રુતજ્ઞાન હોય જ ચારયાનો વિશેષપ્રતિપત્તિઃ નહિ નહિં.
सन्देहादलक्षणं નિંદીસૂત્રમાં જણાવ્યું છે કે - નાસ્થ મઝુના અર્થાત્ એ નીતિવાકય પણ એમજ કહે છે તત્થ સુચનાનું, નસ્થ સુચના તત્થ મરૂના કે “ઉંડા ઉતરો” તત્ત્વાર્થકાર શ્રુતજ્ઞાનના ચૌદ તથા ત્યાં આવી વ્યાપ્તિ કહી છે કે જયાં મતિજ્ઞાન ત્યાં વીસભેદ નથી લેતા, પણ અંગપ્રવિષ્ટ તથા અંગ શ્રુતજ્ઞાન તથા જયાં શ્રુતજ્ઞાન ત્યાં મતિજ્ઞાન હોય બાહ્ય એમ મુખ્ય બે ભેદ જ લે છે. અંગપ્રવિષ્ટ જ છે. પણ તત્ત્વાર્થકારે જુદી વ્યક્તિ કરતાં જણાવ્યું એટલે જૈનદર્શનનાં અંગો (અંગશાસ્ત્રો) તથા કે જયાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય, પણ અંગબાહ્ય એટલે જૈનદર્શનનાં ઇતર શાસ્ત્રો. જયાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાનની ભજના શ્રત પતિપૂર્વ દિશમે... આ જાણવી. અર્થાત્ શ્રુતજ્ઞાન હોય પણ ખરું અને ન સૂત્રમાં એ બે ભેદો જણાવ્યા. તત્ત્વાર્થકાર ત્યાં પણ હોય !
પદાર્થનું નિરૂપણ નથી કરતા, પણ મોક્ષમાર્ગનું
નિરૂપણ કરી રહ્યા છે, અને તેથી કોઇને એવી શંકા થાય કે કોઈ પણ જીવ કથનાનારિત્રા િમોક્ષમા : એ પ્રથમ એવો હોતો નથી કે મતિજ્ઞાન હોવા છતાં તેને સુત્ર બનાવ્યું છે અને મોક્ષમાર્ગમાં કારણ તરીકે શ્રુતજ્ઞાન ન હોય. છતાં તત્ત્વાર્થકારે આમ કેમ કહ્યું? શ્રતના આ બે ભેદો છે. તત્ત્વાર્થકારે ત્યાં અંગબાહ્ય શું બધા શાસ્ત્રો કોરાણે મૂક્યાં?' પરંતુ સુજ્ઞ મનુષ્ય તથા અંગપ્રવિષ્ટને જ શ્રુતજ્ઞાન તરીકે લીધાં છે.