________________
૨૨૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ ખરા? ધર્મ કરવામાં ફુરસદનું બહાનું કાઢવું એ નરી બોલાય છે. “ફુરસદ તો ઘણી છે. પણ ધર્મ થતો નફટાઈ નથી તો બીજું શું છે? જયારે લગ્નાદિ નથી” આવો વિચાર આવે તો સમજવું કે કાંઇક પ્રસંગમાં ફરસદ મળે છે ત્યારે ધર્મમાં જ ફરસદ ધર્મના પરિણામ છે, પણ તેના પરિણામ કાઠીયાના નથીને? ધર્મને બોડી બ્રાહ્મણીનું ખેતર સમજયા છો જોરે થતા નથી. સંશીપણું, મનુષ્યપણું, આર્યક્ષેત્ર, એમને? રવૈયો તો ઘણું સ્થિર રહેવા માગે છે, પરંતુ આર્યકુલ આદિ મળ્યું, દ્રવ્યથી ધર્મનું શ્રવણ પણ દોરડું તેને સ્થિર રહેવા દેતું નથી. અહિં પણ બધી
જે ઉંચી કોટીનું છે તે પણ મળ્યું. એટલે દ્રવ્યથી જોગવાઈ મળી, જીવ ધર્મ કરવા તૈયાર થયો, ત્યાં
પણ શ્રવણ દુર્લભ છતાં તે પણ મળ્યું, છતાં તેનાથી
થયેલું જે જ્ઞાન તે વિષયપ્રતિભાસજ્ઞાન હોય ત્યારે કાઠીયા નડે છે. “ફુરસદ નથી' એમ કાઠીયા જ
શું થાય? તેવું જ્ઞાન પણ અનંતી વખત આવ્યું. નવ બોલાવે છે. “ફુરસદ નથી' એમ કહેવું એ તો
તત્ત્વો અને કર્મગ્રંથાદિનું જ્ઞાન અનંતીવાર થયું, છતાં હડહડતું જતું છે દિવસના કલાક ચોવીસ છે. પા પરિણામમાં કાંઈ નહિં. વકીલ કેસો હાથમાં ઘણા પા કલાકના છન્નુ કોઠા થાય. તે કોઠામાં કામના લે છે, કેકને હુકમનામાં પણ કરાવી આપે છે, પણ વખતના ખાનામાં પીડાં મૂકો તો બરાબર સમજાશે તે બધું અસીલના નામે ! આ આત્માને શાન તો કે ફુરસદ તો ઘણી મળે છે છતાં આત્માને અનંતીવાર થયું પણ વકીલે મેળવેલા અસીલ કર્મરાજાએ ધર્મનું વિવર આપ્યું નથી તેથી ધર્મના માટેના હુકમનામા જેવું, તેમાં આત્માએ પોતે પરિણામ થતા નથી, અને તેથી ફુરસદ નથી એવો પોતાની જોખમદારી માની નહિંય આવું જ્ઞાન પણ નફટાઈ ભરેલો ખોટો ઉત્તર દેખાય છે. મુશ્કેલીમાં મળ્યું હતું છતાં જવાબદારી ન માનવાથી ધર્મના કાર્યમાં “ફુરસદ નથી' એમ તેનું ફળીભૂત થયું નહિં. બોલવું તે નરી નફટાઈ છે? આશ્રવથી અકળામણ તથા સંવરથી
- પરમસંતોષ થાય છે! ધર્મને ફુરસદીયો ગણ્યો છે માટે “ફુરસદ નથી', એમ ઉત્તરમાં બોલાય છે, જો ધર્મને કામનો
આશ્રવનું કારણ મળતાં ધ્રૂજારી છૂટે અને
સંવરના કારણમાં ઉલ્લાસ જાગે ત્યારે જ્ઞાનની ગણ્યો હોત તો એમ કદી ન બોલાત. “ફુરસદ નથી,
જોખમદારી સ્વીકારી ગણાય. સાત લાખ પૃથ્વીકાય, એમ કહેવું તે જૂઠો પ્રલાપ છે, ચોખ્ખી નફટાઈ
અને સાત લાખ અપૂકાયનો પાઠ બોલીએ, અઢાર છે? ધર્મને ફુરસદીયો ગણવો એજ નટાઈ છે?
પાપસ્થાનકોનો પાઠ પણ બોલીએ પરંતુ જયારે એના જેવી નફટાઇ બીજી કઈ? ધર્મની કિંમત થયેલી હિંસા આદિનો પશ્ચાત્તાપ થાય અને હદયમાં વસી નથી, માટે “ફુરસદ નથી” એમ જુઠું અંતઃકરણમાં લાગણી થાય તો માનવું કે કાંઈક