________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૧૭૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧ માટે કેસ વિગેરે કરવાનું ખર્ચ પણ તેને પોતાના ધન સાતે ક્ષેત્રમાં ન વાપરી શકનાર ચારિત્ર પદરથી કરવું પડશે ને! પોતાના પૈસે પોતાનું કાસળ કયાંથી લઈ શકશે? કાઢવાનું જ પરિણામ આવ્યું ને? આત્માને આ કાયા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ નજીકના સંબંધવાળી છે. છતાં રાગ ધન ઉપર વધારે હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તો ત્યાં સુધી કહે છે છે. ધન ઉપરના તેવા કારમા રાગના કાતીલ કે ધન આવે તથા જાય ઃ તેમજ જાય તથા આવે, પરિણામરૂપે જ સર્પ, ગરોળી વગેરેના અવતાર તેવી ચીજ છે. છોકરાઓ રમત રમે છે તેમાં દાવની ઉદયમાં આવે છે. ત્યારે ધનનું કરવું શું ચઢ ઉતર થયા કરે છે. લક્ષ્મી પણ દાવ જ ખેલે સદુપયોગ પણ થઈ ય વિત્તેફા, તાનીદા છે
જ છે અને મનુષ્યો પાસે તે ચઢ ઉતર થઈ ચઢઉતર જીવણી અર્થાત્ ધર્મ માટે પૈસો મેળવવો એમ નથી,
કરાવે છે, ફાવે તેમ નચાવે છે, રડાવે છે. પ્રાચીન પણ મળેલા ધનનો ધર્મમાં સદુપયોગ જ કરવાનો
કાળમાં પરિસ્થિતિ એ હતી કે ચઢઉતર થતાં, છે ધર્મ માટે ધન મેળવવાનું નથી. તે માટે ધનની ઇચ્છા જ કરવાની નથી. ધર્મ માટે ધન મેળવવું
આસમાની સુલતાની થતાં, સમયપલટો થતાં, સાત તેના કરતાં ધનની ઇચ્છા ન કરવી એ જ સારી.
પેઢી જેટલી વાર પણ લાગતી હતી, જયારે પાપ કરીને પ્રાયશ્ચિત્ત લેવું તેના કરતાં પાપ જ ન
વર્તમાનકાળમાં તો કલાક કે મિનિટો જ તે માટે કરવું તે સારું ને? કપડું મેલું કરવું અને ધોવે તેના પૂરતી છે. ન્યુયોર્ક કે લીવરપુલથી તાર આવ્યો કે કરતાં પહેલેથી મેલું જ ન કરવું એ સારુંને? ધોવા તાવ
તાવ ચઢ્યો જ છે! એક તારમાં તડબૂચ અને માટે કપડું મેલું કરવાની ચેષ્ટા તો નરી મૂર્ખાઈ
બીજામાં તલ ! એટલે લક્ષ્મી તો જાય અને આવે ભરેલી જ છે.
તેવી ચીજ છે. તેવી લક્ષ્મી જયારે પાસે છે છતાં
તે તેનાથી ધર્મ નથી કરી શકતો તો કાયા તો આવતી ધર્મ પણ ધન હોય તો થાય એમ બોલનારા
ર જતી ચીજ નથી! આયુષ્ય સુધી તે તો એક ભવમાં પણ ઢોંગ રૂપે બોલે છે. બે પૈસા મળે તો ખરચીએ'
સ્થિર રહેવાવાળી ચીજ છે! તો તેનાથી ધર્મ કરવાનું એમ બોલે ખરા. પણ સો મળે છતાં રૂપિયોયે
* શી રીતે સુઝવાનું છે? રાગની કેટલી પરાકાષ્ઠા છે ખર્ચવાની દાનત હોતી નથી. શું તેઓને સેંકડે અમુક ટકા ધર્માદામાં ખર્ચવાનો પણ નિયમ છે? જેને
કે ચલ લક્ષમીથી ધર્મ ન થાય તો કાયા તો આયુષ્યના આવો નિયમ પણ નથી તે ધન હોય તો ધર્મ કરીએ
; અંત સુધી નક્કી રહેવાવાળી ચીજ છે. તેનાથી તો એમ શા આધારે બોલી શકે? બંગલાઓ માટે બબ્બે ધમ
ધર્મ શી રીતે થવાનો? કાયામાં આયુષ્યના અંત સુધી લાખ ખર્ચાય છે, પરંતુ દેરાસર કે ઉપાશ્રય માટે આવવા - જવાનો કે અનિયમિત વધઘટ થવાનો દશમો કે સોળમો પણ આવકનો ભાગ જદો કાઢયો નિયમ નથી. માલમાં નુકસાની નીકળે તો પટંતર છે? ધર્મના નામે ધનની જરૂરિયાત કહેવી તે થઈ શકે, પણ શરીરનું પટંતર થતું નથી. જયારે ધર્મીઓને ઠગવાનો જ ધંધો છે. જે ધન પાસે પડવું જવા - આવવાના સ્વભાવવાળી લક્ષ્મીથી પણ ધર્મ છે તેમાંથી તો ધર્મ કરવો નથી, અને ધર્મ માટે કરવાની બુદ્ધિ સૂઝતી નથી, તો પછી કાયાથી તો ધનની બાંગ પોકારવી છે?
ધર્મ કરવાની બુદ્ધિ સૂઝવાની શી રીતે ?