________________
આગમોદ્ધારકની અમોપદેશના
(વર્ષ ૯ - અંક ૭થી ચાલુ) શરીરમાંથી જીવને કાઢવા અર્થાત્, શરીરરૂપી વધાર્યું હતું, ભોગવ્યું હતું, સાચવ્યું હતું તેના ઘર ખાલી કરવા ન નોટીસ કે ન વિચાર કરવાની ઉપયોગનું તો તે નહિ, પણ દુનિયામાંના પણ તક! ત્યાં તો મારશલ લો! મીલીટરી કાયદો! કોઈનાયે ઉપયોગનું નહિં ! આવા શરીરને માટે જીવ નીકળવા ધારે તો પણ ન નીકળી શકે અને અઢારે પાપસ્થાનકો સેવી ઘોરકર્મ બાંધવા? આ તો કર્મ કાઢવા માંગે ત્યારે જીવ રહી શકતો પણ નથી. પૂરેપૂરું મૂર્ખ શિરોમણીપણું છે. કાયા, ગળાનું બંધન મારશલ લોમાં પણ અમુક મુદત તો ખરી! અહિં છે : સર્વાગ બંધન છે. આત્મા જેમ કાયાથી તેમ તો હુકમ અને અમલ સાથે જ! આવી બાજી ધનમાલ મિલકત, સ્ત્રી, પુત્ર અને પરિવારાદિની સમજીને પણ તેને અંગે રાચવું, નાચવું, નાચવું, માયાથી પણ જકડાયેલો છે. સોના રૂપાની કે હીરા કૂદવું એ શું? અરે હિંસા, જૂઠ, ચોરી અબ્રા, માણેકની કિંમત શાથી? દુનિયાના વ્યવહારના વ્યભિચાર, પરિગ્રહ, આરંભ, સમારંભ, ક્રોધ, પ્રપંચથી !તે જ ઢગલા ઉપર પક્ષીઓને બેસાડવામાં માન, માયા, લોભ આ બધું આવા શરીર માટે? આવે તો તેના ઉપર ઝાડો પેશાબ કરે છે ! નાનાં આવા ક્ષણભંગુર સંયોગો માટે? વ્યવહારમાં કહેવત બચ્ચાંઓ પણ તેમજ કરે છે. જે પદાર્થોને પોતાના છે કે : “છાશમાં માખણ જાય અને વહુ કુવડ ગણવામાં આવે છે તે પદાર્થો તમારું જ કાસળ કહેવાય’ પણ તે માખણ જાય છે તો છાશમાં એટલે કાઢનાર છે. ખરી રીતે સમ્યદ્રષ્ટિની શ્રદ્ધા કાયમ તત્ત્વથી બીજા ઉપયોગમાં જાય છે. એ કુવડ કાંઈ જ હોય. મૂતરમાં તો નથી નાંખતીનેએ કુવડ પણ એટલું મળેલું ધન ધર્મમાં વાપરી શકાય પણ ધર્મ તો સમજી શકે તેમ છે કે છાશમાં માખણ જવાથી માટે તે મેળવવાનું કહેવામાં આવે તો તે પોતાને ભલે તેટલું નુકસાન થાય, પણ બીજને તો
ધતીંગ છે ! તેટલો ફાયદો છે જ! પણ અહિ તો કર્મરાજા દુનિયાદારીમાં પોતાની પાસેની મિલકત શરીરમાંથી જીવને ધક્કો મારે ત્યારે તે શબ (મડદું) પોતાના બે પુત્રોને સરખે ભાગે વહેંચી આપવામાં કોના ઉપયોગનું? આ તો છાશમાંયે માખણ જતું આવે છે છતાં તેમાં માનો કે એક પુત્રની વહુ નથી, પણ મૂતરમાં માખણ જાય તેવું થાય છે જે દરદાગીના રોકડ વગેરે લઈને ચાલી જાય તથા જીવે શરીર બનાવ્યું હતું, મેળવ્યું હતું, પોપ્યું હતું, પિયરમાં રહે. ધન માલ પિયર ભેગા કરે, તો તે