________________
૩પ૩: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ - કોઇપણ જીવ, ગમે તેવી, ચાહે તેવી સંસારના તમામ જીવોને વિષય કષાયના આરાધના કરી તે જ ભવમાં તીર્થેશ થવા, અતિ પરિચયથી ધર્મની આરાધના સ્પર્શતી નથી. તીર્થંકરપણું મેળવવા ઇચ્છે તો તે અશકય છે. તેવું
શરીરમાઈ રઘનુ ઘર્મસાધનં આ વાકય કદી બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિં. તીર્થંકરપણું એક ભવે સાધ્ય નથી. અનેક ભવોએ ૧
ઘણાંઓ બોલે છે. પણ બોલનારા બિચારાઓ રહસ્ય સાધ્ય છે. દેવતત્ત્વ એક ભવે ઉપલબ્ધ નથી તે નથી - જ્ઞાનના અભાવે, મૂલહેતુને બદલે બીજા હેતુથી જ ! અનેક ભવો કર્મકાયના થવા જરૂરી છે. બોલે છે. ઉંડા ઉતરવાની જરૂર છે. સમજવું કર્મકાય, પછી ધર્મકાય, પછી તત્ત્વકાય ત્યારે જ આવશ્યક છે. પહેલાં તો આ વાક્ય બોલવાનો હક તીર્થંકર થવાય.
કોને છે? શું જેને તેને? નહિં! ધર્મને જ જે સાધ્ય શરીરમાં ઉનું થર્મસાધનમ્ વાકયનું રહસ્ય! માને, ધર્મ વિના અન્ય કશાયને સાધ્ય ન માને
શંકા - સર્વ સંસારી જીવો કર્મકાયવાળા તો તે જ આ વાકયનું ઉચ્ચારણ કરી શકે છે. ધર્મ ગણાય કેમકે તેઓ પ્રતિદિન ચાલ (સતત) સાત એજ સાધ્ય એવા નિશ્ચયવાળા આત્માને એમ થવું આઠ કર્મને બાંધે છે, બાંધ્યા કરે છે. તો પછી સંભવિત છે કે - “ધર્મસાધનામાં હું નિર્બલ છું.” તીર્થકરના જીવને કર્મકાયવાળા કેમ કહ્યા? તરવામાં પ્રવીણ હોય તેને તુંબડાના સાધનની
તીર્થકરના જીવો તે ભવોમાં વીતરાગ નથી. જરૂર ન જ પડે છતાં તેમાંય કોઈક નિર્બલને તેની રાગવાળા તો જરૂર છે પણ રાગરાગમાં ફરક જરૂર જરૂર પડે તે જ રીતિએ સાધ્ય ધર્મ છતાં નિર્બલ છે. કયાં અન્ય જીવોનો રાગ અને કયાં તેઓનો આત્મસાધન વિના ધર્મની સાધના સાધી શકતો રાગ! વ્યવહારમાં પણ કાગડાનો પણ રાગ અને નથી. કોયલનો પણ રાગ ! છતાં કેટલો ફેર?
એક રાજાએ એક ચોરને પકડયો. ચોર તો રાગ ત્રણ પ્રકારના છે. ૧. કામ રાગ. ૨.
પકડાયો પણ તે ચોરીનો માલ બતાવતો નથી. સ્નેહ રાગ. ૩. દ્રષ્ટિ રાગ.
અઢળક દ્રવ્યનો પત્તો લાગતો નથી. ત્યાં ચોરને ફાંસી આ ત્રણ રાગમાં વૈરાગ્યના રાગનો (રંગનો)
દેવાય શી રીતે? રાજાએ યુક્તિ કરી. તેને તે વખતે છાંટો પણ નથી.
સજા ન કરી પણ તેની બહેન સાથે લગ્ન કરી ઉલટો આપણો રાગ સંકલેશમય છે. સંબંધ બાંધ્યો - સ્નેહ ભાવ વધાર્યો અને પછી ધીમે
જેને વૉમીટ (ઉલટી-વમન)નો વ્યાધિ હોય ધીમે “રાજ્યને ખપ છે' એમ જણાવી ધન મંગાવ્યા તેને ખોરાક માત્ર (તમામ) છાતીમાં ચોંટે છે. કર્યું. ચોરે પણ આપ્યા કર્યું. રાજાને લાગ્યું કે હવે