________________
૩૫૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ તમામ ધન આવી ગયું છે, હવે જયારે જયારે ધન સામાયિકના ઉચ્ચારણમાં બે પ્રત્યાખ્યાન છે. માગવામાં આવે છે ત્યારે તે ચોર માત્ર આચરકુચર ૧ વરેમિ ભંતે સીમી એટલે મોકલે છે, ત્યારે તેને ફાંસીની સજા કરી. રાજાએ સમ્યગદર્શનાદિના સાધનોનો સ્વીકાર. આટલી મુદત તેને પોષ્યો ખરો, પણ પોષવા તરીકે
૨ સાવ નો પશ્ચવિવામિ સાવદ્ય નહિ. પોષવાનો હેતુ માત્ર ગયેલું ધન હસ્તગત
યોગોનો પરિહાર. કરવાનો હતો. અહિં પણ શરીર માટે એજ ન્યાય સમજવાનો છે. આ શરીરથી ધર્મ સાધવાનો છે. તેમ શરીરને અંગે ત્રણ પ્રતિજ્ઞાઓ છે. જો શરીર નહિં સચવાય, તેને પડતું મૂકાશે તો કર્મક્ષયથી મોક્ષ થાય છે. કર્મક્ષય કરવાનું સાધન સમ્યગુદર્શનાદિની પ્રાપ્તિ, નિર્મલતા કે વૃદ્ધિ શી રીતે શરીર છે. મોરવાહ દેવસ અર્થાત્ મોક્ષના થશે?” આ ભાવના ધરાવનાર વ્યક્તિને શરીરમાં સાધનના હેતુરૂપ શરીર છે. આવા મન્તવ્યવાળો હજુ ધર્મસાધનમ્ એ બોલવાનો હક જરૂર છે. મનુષ્ય શરીરમાદ વસ્તુ થર્મસાધનમ્ એમ બોલી જેમ ધન આવ્યું ત્યાં સુધી જ ચોરને પોષવામાં આવ્યો શકે છે. તેમ ધર્મ સધાય ત્યાં સુધી જ શરીરને પોષવાનું શરીરને કેવલ ધર્મસાધન માટે ધારણ છે. સંલેખના કે અનશન એજ માટે છે ને! શરીર કરવાનું છે. આવી ભાવના ધરાવનાર દશા જે અટકયું, જ્ઞાનદર્શનાદિની આરાધનામાં શરીરે જીવોની અનેકભવોથી હોય તે જીવો કર્મકાય પોતાનો ફાળો બંધ કર્યો એટલે સાધકો તેને પોષવું અવસ્થાવાળા કહેવાય. બંધ કરી સંલેખના, અનશનાદિ કરે છે. દેવ, ગુરૂ છેલ્લા ભવમાં દીક્ષિત થયા બાદની અને ધર્મની આરાધના શરીર અને તેની ઇંદ્રિયો
અવસ્થાનું નામ ધર્મકાય અવસ્થા છે. તેમાં શરીરની દ્વારા છે. એટલે જેઓ આ તત્ત્વત્રયીને જ સાથ લેશ માત્ર પણ દરકાર હોતી નથી. માનતા હોય, તે વિના અન્ય કોઈપણ પદાર્થ સાધ્ય
કૈવલ્ય પ્રાપ્તિ થઈ એટલે તત્ત્વકાય અવસ્થા. તરીકે ન સ્વીકારતા હોય તેઓ જ શરીરમાં ઘન * થર્મલાથનમ્ એ બોલી શકે છે. આ તત્ત્વત્રયીને ઉપર જણાવેલી ત્રણે અવસ્થાઓ ક્રમસર સાથ નહિં માનનારો એ વાકય બોલે, એ તો ઝવેરીને આચરનાર જ દેવ બની શકે છે એવું શ્રી જિનેશ્વર “હીરો” શબ્દ બોલતો જોઈને અન્ય કોઈ, કાચના દેવના શાસનમાં વિધાન છે. કટકાને “હીરો” કહે, તેના જેવું છે.
હવે અવસ્થાઓનું વિશેષ વર્ણન અગ્રે વર્તમાન -