SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ A શ્રી સિદ્ધચક્ર વર્ષ : ૯:] પોષ સુદ પૂનમ [અંક-૭ તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી જ છેશ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ આ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કે કરવો વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ આગમોદ્ધારકની અમોઘદેશના (ગતાંક પાના ૯૪થી ચાલુ) ચેતનને ચેતન તથા જડને જડ માનવામાં સિદ્ધાંતમાં તેવો ન્યાય નથી. કસ્તૂરીની દલાલી તો સમ્યદ્રષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિમાં ફરક નથી. પણ કરતાં સુગંધ આવે તે સ્વાભાવિક છે, પણ સુગંધ સમ્યગૃષ્ટિ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરવાનાં સાધનો લેવાનું ધ્યેય તો તે વ્યાપારમાં નથી. ધ્યેય દલાલીનું મેળવવાની ઇચ્છાવાળો હોવાથી તેને પૌલિક છે. દલાલીમાં દ્રવ્યની કમાણી છે માટે તે ધ્યેય પદાર્થો ! તે મોક્ષના હેતુમાં બાધક લાગે છે. આ છે. તેમ અહિં ધર્મના પ્રતાપે હલૌકિક ફલ મળે માન્યતા મિથ્યાદ્રષ્ટિમાં નથી. દેવતાપણું, રાજય ખરું પણ તે ઉદ્દેશ ખાતર ધર્મ કરવાનો હોતો નથી. વગેરે ધર્મના ફળ છે માટે તે ખાતર ધર્મ કરવો ખેડૂતોને ખેતી દાણા માટે હોય છે. ઘાસ માટે નહિં. અને કરી શકાય એમ તેઓ માને છે, જયારે જૈન ઘાસ તો ખેતી કરવામાં ઉગવાનું જ છે, તેથી તે
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy