SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ અને દુઃખ દેનાર તરીકે પરમેશ્વરને માની ફલને જરૂરી ભોગવવાનું થાય છે એમ પણ જરૂર કર્મના ફળ તરીકે બાલમરણોનું ઘોર એવું માની શકે. કન્ય કરનાર પણ પરમેશ્વર છે, ગર્ભમાં પ. પર્વે જણાવ્યા પ્રમાણે જીવની અસ્તિતા, રહેલા જીવોનું મોત કરવારૂપ ઘોર કૃત્ય તેવી નિત્યતા. કર્મને અંગે તેનું કર્તૃત્વ, તથા કર્મને કરનાર પણ પરમેશ્વર છે. બાલવૈધવ્યના : આ અંગે તેનું ભોમ્તત્વ માન્યા છતાં પણ જો આગળ કારણભૂત પણ બાલના મોત નિપજાવનાર કહેવામાં આવશે તે બે વસ્તુઓ માનવામાં ન આવે પણ પરમેશ્વર છે, રોગ, ઉપદ્રવ, વ્યાધિ અને ; તો અજાણી આવેલી પીડા વેઠવી કે જાણીતી આવેલી દુઃખ વિગેરેને આપનાર પણ પરમેશ્વર જ છે પીડા વેઠવી એમાં જેમ તાત્પર્ય દ્વારાએ ફરક નથી. છે. એમ માનવા સાથે ગર્ભના ભયંકર દુઃખો તેવી રીતે લોકોત્તર દ્રષ્ટિએ આસ્તિક થયા હોય કે અને જન્મની અકથનીય વેદનાઓ તથા ન થયા હોય તેમાં કોઇપણ જાતનો ફરક રહેતો મરણની અનિષ્ટતમ પીડાઓ પણ ભગવાન નથી, કેમકે જીવને ન માને તેથી કાંઈ જીવનો જ કરે છે, તેમજ જગતના ઘણા મોટા અભાવ થઈ જતો નથી. વળી તેને નિત્ય ન માને ભાગને જે પ્રત્યક્ષ દુઃખ ભોગવવાનું થાય તેથી તે કંઇ અનિત્ય પણ થઇ જતો નથી. તે જીવને છે તે પણ પરમેશ્વર જ કરે છે, આવી કર્મ બંધાય છે છતાં તે કર્મનો બંધ થાય છે એમ માન્યતાને વળગી રહીને કેટલાકો પરમેશ્વરને ન માને તેથી કાંઇ કર્મનો બંધ ઉડી જતો નથી. દુઃખ દેનાર તરીકે કલંકિત કરે છે. તેમજ ભોગવવાં પડતાં કર્મોનાં ફળો તે કોઈ ન ઉપર જણાવેલા કર્મોના ફળોને જીવોને પણ માને તો તેથી કોઇપણ જીવને કર્મના ફળોને ભોગવવા પડે છે એ વાતને માનનારો લોકોત્તર ભોગવ્યા સિવાય છુટકો નથી. એટલે ઉપર દ્રષ્ટિનો આસ્તિક વર્ગ છે અને તે એટલું તો જરૂર જણાવેલી પરમાર્થ દ્રષ્ટિની ચાર આસ્તિકતાઓને માને કે જેથી પરિણામ દ્વારાએ આત્મામાં કર્મનું માન્ય કરવાથી અગર અમાન્ય કરવાથી પ્રવૃત્તિ કે આ રૂપમાં તેવો ફરક પડી શકતો નથી, પરંતુ એ ઉપર બંધન છે તેથી શુભ અને શુદ્ધ પરિણામ દ્વારાએ જણાવેલી ચાર માન્યતા દઢ થઈ હોય તો જ ઋદ્ધિ તે કર્મોનો ક્ષય પણ થઇ શકે છે અને તેને જ લીધે સમૃદ્ધિ આદિને અંતઃકરણથી વળગે નહિં તેમ તે દાન, શીલ, તપ અને ભાવ જેવા પ્રવૃત્તિમય ધર્મો ' ઋદ્ધિ સમૃદ્ધિ આદિને નિત્ય પણ ગણે નહિં તેમજ અને સમ્યગદર્શનાદિ જેવા આવિર્ભત સ્વભાવરૂપ આ અશુભ કર્મો બાંધવાથી પ્રતિક્ષણે સાવચેતી રાખે અને ધર્મોના પ્રભાવથી કરેલા કર્મોનો ક્ષય થઈ શકે છે. તે પૂર્વે બાંધેલા કર્મોના ફલ તરીકે સુખ-દુઃખ પ્રાપ્ત થાય પરંતુ એ સમજવા જેવું છે કે માત્ર આત્મામાં તેને ભોગવતી વખતે આર્ત અને રૌદ્ર જેવા તે વિકૃતદશા લાવવાની તે કર્મોની જે સ્થિતિ હતી તે ; હતી તે અશુભધ્યાનોમાં પ્રવૃત્તિ કરે નહિં આ સામાન્ય ફલ સ્થિતિનો જ નાશ ઉપર જણાવેલા ધર્મથી થાય છે, છતાં તેના વિશેષ ફલ તરીકે ચારે ગતિના દુઃખો પરંતુ તે કર્મોના મૂલ પદાર્થનો નાશ તો ભોગવટા તથા કતાન્તની કરવાલની કારમી દશાને ધ્યાનમાં સિવાય થતો નથી. આ અપેક્ષાએ સુજ્ઞ મનુષ્યો રાખી જગતના કોઈપણ સુખ કે દુઃખના પ્રસંગોને કર્મના વેદનને અંગે એવંભૂતવેદન અને અનેક આધીન નહિં, થતાં આત્માની સર્વથા નિર્ભય અને વંભૂતવેદન તેમજ તથાવેદન અને અન્યથાવેદન આબાદીવાળી દશા જેમાં સર્વદાને માટે થઈ શકે વિગેરે ભેદો માનવા સાથે અને કર્મનો ક્ષય થાય છે અને રહી શકે છે, તેવા મોક્ષની હયાતિ અને છે, એમ પણ માને છે અને તે માનવા સાથે કર્મના ઉત્પત્તિની શકયતા માનનારો જીવ જ લોકોત્તર
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy