________________
૨૬૨ શ્રી સિદ્ધચક્ર) વર્ષ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ દ્વિપદ ચતુષ્પદનો નિયમ હોય છે. દ્વિપદમાં દાસ વખતે સજ્ઞાનના કારણે ધર્માનુષ્ઠાન કરે છે. પ્રતિજ્ઞા દાસી હોય છે. સાધુઓને ચેલા ચેલી થાય છે. કરે છે, સંઘ કાઢે છે, અને લક્ષ્મીનો સાતે ક્ષેત્રોમાં તે પણ દ્વિપદ છે છતાં પણ તે પરિગ્રહ રૂપ નથી, સદુપયોગ કરે છે. જેમ પુણ્યના ઉદય સુધી લક્ષ્મી કારણ કે તે મમતારૂપ નથી. દુનિયાદારીમાં ખસતી નથી, તેમ પૂર્વના પાપનો ઉદય આવે ત્યારે અમુકભાઈ તમુકભાઈ એમ બોલાય છે તેમ લક્ષ્મી ટકતી પણ નથી. પણ જયારે દુર્દેવથી લક્ષ્મી સાધુઓમાં અકસ્વામી તકસ્વામિ એમ બોલવાનો જાય છે ત્યારે તેમના માટે કેટલાક દોઢ ડાહ્યાઓ વ્યવહાર જ નથી. અહિં મમત્વ ભાવ નથી માટે એમ બોલે છે કે – સંઘ કાઢયો માટે પૈસા ગયા. સાધુઓને ચેલા વગેરે પરિગ્રહરૂપ હોતા નથી અને એ બોલતો નથી પણ બકે છે ! બાફે છે !! લમી તેથી પરિણામો વેરમાં એમ પ્રત્યાખ્યાન કરે છે. હતી ત્યારે તેણે તેનો રસ તો લીધો ને ! રસ લીધા છોકરાને વીંછી કરડે ત્યારે ભલે તે બમો મારશે પછી કૂચા થાય છે ને ! પણ જેણે રસ નથી જ પણ કોઈ ઉંચું નીચું નહિ થાય, કેમકે વીંછીના લીધો તેવાઓના પણ કૂચા થયા તેનું શું? ડંખથી મરવાનો નથી તે ખાત્રી છે, પણ સર્પ કરડશે અન્યમતવાળાઓ ખરાબ એટલું ભગવાનને તો બધા ઉંચા નીચા થશે. કારણ મમત્વભાવ તે નામે ચઢાવે છે. સ્ત્રી પુત્રને જન્મ આપે છે ત્યારે જ પરિગ્રહરૂપ છે. નથી તો લક્ષ્મીનો ત્યાગ થતો. પત્રમાં “સૌભાગ્યવતી સત્યભામા બહેને પુત્રરત્નને નથી તો પરિગ્રહને પાપ માન્યા વિના ચાલતું. ત્યાં જન્મ આપ્યો છે' એમ લખે છે. કંકોતરીમાં હવે કરવું શું? લક્ષ્મી જેટલો વખત પાસે રહે તેટલો પરણાવવામાં પડનું નામ લખે છે, એટલે વખત પુણ્ય તો ભોગવાતું જાય છે. અર્થાત ખવાત પરણાવવામાં પંડનું અને જન્મ આપનારમાં જોરૂનું જાય છે. ઘડીયાળની ચાવી સાત દિવસની છે. ચાવી નામ લખાય છે. હવે કોઇ મરી જાય ત્યારે શું દીધા પછી સાત દિવસ સુધી ઘડિયાળ રોજ ચાલતી લખાય
વ લખાય છે? “ભગવાનને ગમ્યું તે ખરું!” ભુંડું તો દેખાય છે, પણ દરરોજ ચાવી નબળી પડે છે "
ભગવાનને ઘેર! મારનાર મહાદેવ !! તેમ કે જેથી સાતમે દિવસે બંધ થાય છે. લક્ષ્મી પુણ્યના
આપણામાં પણ કોઇને સારા પૈસા મળ્યા, અને તેણે
ધર્મ કર્યો, પછી દુર્દેવે પૈસા ગયા એટલે દોઢ ચતુરો પ્રતાપે મળે છે, અને તે પાસે રહે છે, પણ તે વખતમાં પુણ્ય ખવાતું જ જાય છે. ચાવી આપ્યા એટલે કહો કે જૈન નામધારી મિથ્યાત્વિઓનાં આ
કહે છે કે - અમુક “ધર્મ કર્યો એટલે પૈસા ગયા!' પછી કલાક કે મિનિટનો કાંટો કાઢી નાંખો તો પણ,
વાક્યો છે. ઘડિયાળ તો ચાલવાની જ છે. તેમ લક્ષ્મી રહેવાની હશે તો ધર્મકાર્યો કરવાથી, કે દાન આપવાથી ચાલી
ઘડિયાળમાં કળમાં તાકાત હશે ત્યાં સુધી જવાની નથી.
કાંટો જરૂર ચાલવાનો છે. કળમાં જોર ખુટશે એટલે
કાંટો ચાલતો અટકવાનો જ છે. તેમ પુણ્યનું જોર ખરાબ એટલું ભગવાનને કે ધર્મને
હશે ત્યાં સુધી તો લક્ષ્મીનો પ્રવાહ ચાલુ રહેવાનો નામે ચઢાવનારા દોઢ ડાહ્યાઓથી
જ છે. પુણ્ય ખસશે એટલે લક્ષમી પણ ખસવાની દૂર રહેજો !
જ છે. ઘાટનો કુતરો ગામને પાણી પીવા ન દે તેથી કેટલાકો પહેલાં પૈસાવાળા હોય છે અને તે તેમાં પાણી વધવાનું કેટલું? અર્થાત્ વધશે નહિં,