________________
Aી
છે
૨૬૧: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ (પાના ૨૫૨ થી આગળ) પાપ માનવું તો પડશેજ પરિગ્રહને પાપનો પોટલો જંગમ બંને મીલકતો ગણાય છે. તેમ શાસન પણ માને ત્યારેજ જ્ઞાન પરિણમ્યું ગણાય છે અર્થાત્ બે જગત ગણે છે. સ્થાવરમાં પૃથ્વીકાયાદિ. અને પરિણતિજ્ઞાન થયું છે તેમ ગણાય છે મનાય છે. જંગમમાં બેઈદ્રિયાદિ: તે બંને જગતની દયા પળવાનો મુંગાને કોઈ મુંગો કહે તેમાં મુંગાએ રીસ ચઢાવવી પટ્ટો સ્વીકારનારને સૂત્ર વાંચવાનો અધિકાર
ધિ નકામી છે. જો બોલી શકતો હોય તો સર્વદા મુંગો આપવામાં વાંધો નથી. આ નિયમ અંતરાય ભૂત
શું કામ રહે છે? પોતાને કોઈ મિથ્યાત્વી કહે તેથી નથી, હિતની પ્રતિજ્ઞા નિયમિત થાય તે માટે આ
ભડકવાનું નથી, પણ પોતાની સ્થિતિ જ વિચારી વ્યવસ્થા કરવી પડી છે. શહેનશાહનો હક આખા લેવી. પૈસા કર્મના ઉદયથી મળે છે કે કર્મના શહેરને સંભળાવવામાં આવે છે ખરો, પણ સંભળાવે
ક્ષયોપશમથી? કહેવું પડશે કે કર્મના ક્ષયોપશમથીજ કોણ? શેરીફ. શેરીફનેજ તે અધિકાર છે. અહિં પણ
ઋદ્ધિ મળે છે. લાભાન્તરાયનો ક્ષયોપશમ થયો
હોય તો કદાચ બાપદાદાની અને બીજી મીલકત મહાવ્રતધારીજ શ્રીજિનેશ્વર દેવનાં શાસ્ત્રોની ક્રિયાને ધારણ કરીને ઉપદેશ આપી શકે છે. અભવ્યના
મળી જાય, તો પણ પાપનો ઉદય થાય તો ટકે
નહિં. અહિં એ પ્રશ્ન થશે કે જો કર્મ પાતળાં થવાથી પ્રતિબોધેલા અનંતા મોક્ષ ગયા છે અને એ તો જાણો
* પૈસો મળે છે તો તે પૈસાને પાપ માનવાનું કેમ છો. અભવ્ય તો વિષય પ્રતિભાસજ્ઞાનમાં છે તે વાત
કહેવામાં આવે છે? ચોરી ચાલાકીથીજ કરાય છે ખરી, પણ બોધ પામ્યા અને મોક્ષે ગયા તેઓએ તો તેને તે વખતે ભવ્યજ ધારેલને? અભવ્ય પણ
? ચોરીનો ધંધો ચાલાકીથીજ ટકાવાય છે ? છતાં
કહો તે ચાલાકી આશીર્વાદરૂપ કે શ્રાપરૂપ ! કદાચ વ્યવહારથી તો તત્ત્વસંવેદન જ્ઞાનવાળાની જેમજ રહે
તમે સામાન્ય ચાલાકીને આશીર્વાદરૂપ કહેશો તો છે : તે ચારિત્ર પણ વ્યવહારથી પાળે છે, તેથી
પણ ચાલાકીથી કરેલી ચોરીને તો તમારે શ્રાપરૂપજ તેને વ્યવહારથીજ પરિણતિજ્ઞાન અને તત્ત્વસંવેદન
કહેવી પડશે. લાભાંતરાયના ક્ષયોપશમથી મળેલા હોય ? તાત્પર્ય કે દેખાવ એવો હોય કે શ્રોતા તો
પૈસાને પાપ નથી કહેતા, પણ તેમાં થતા તેને ભવ્યજ માને, વળી એ માટે તો અભવ્યને
મમત્વભાવને પાપ કહેવામાં આવે છે. પરિગ્રહનો દીપક સમ્યકત્વ કહ્યું છે.
સત્તાનું ગૃહાનિ આવો અર્થ છે. ચારે તરફથી પૈસામાં મમત્વ ભાવ છે માટે જ તે મળેલ છે
ગ્રહણ કરવાની બુદ્ધિ છે પરિગ્રહ ! મમત્વના પુણ્યથી, છતાં પાપરૂપ છે
પરિણામને અંગેજ પરિગ્રહને પાપ કહેવામાં આવે પરિણતિજ્ઞાનવાળો શારીરિક સંયોગમાં કેમ છે. અહિંસા, મૃષાવાદ, ચોરી કે મૈથુનઃ આ વર્તે તે હવે જોઈએ. પ્રથમ તો પરિગ્રહને પાપ ના શબ્દોમાં કોઈ ઉપસર્ગ જોડવામાં આવ્યો નથી. એ માને તે પરિણતિજ્ઞાનમાંજ નથી સ્પષ્ટ કહેવામાં ચારે પાપોમાં એટલે પાપવાચક શબ્દોમાં જયારે આવે તો સમકિતીજ નથી. ખોટું લગાડવાનું કારણ ઉપસર્ગ નથી ત્યારે આમાં પરિ ઉપસર્ગ જોડવામાં નથી. વિચારશો તો વસ્તુસ્થિતિ સ્પષ્ટ સમજાશે. આવ્યો છે. મમત્વભાવ વિના ગ્રહણ કરાય તો પાપ પાપ છુટી ન શકે તે વાત જુદી છે, પણ પાપને નથી એ પરિ ઉપસર્ગ સૂચવે છે. શ્રાવકને પરિગ્રહમાં