________________
૨૩૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ તો તે જીવ સારાં અને ઉંચા જ પત્રકના સમુદાયરૂપ પરંતુ તેઓએ તેમજ વિશેષ કરીને શાસનના રાગી પુસ્તકોને જ મેળવીને તેમાં શાસ્ત્રોનું એટલે જિનેશ્વર અને પ્રેમી થનાર મનુષ્યોએ ભગવાન મહારાજના સિદ્ધાંતોનું લખાણ કરાવે. એમ શ્રી હરિભદ્રસૂરિજીના આ પુસ્તક પૂજનના વાકયો ઉપર હરિભદ્રસૂરિજી જણાવે છે.
ખરેખર લક્ષ્ય દોડાવવાની જરૂર છે અને ભગવાન આ વાત ધ્યાનમાં રાખનારા મનષ્યને જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજાની માફક કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસારિજી અગર તે કરતાં પણ પહેલે નંબરે સિદ્ધાંતના મહારાજ જ્યારે તાડપત્ર ખુટી જવાને લીધે કાગળના પુસ્તકોની પૂજામાં પ્રવર્તવાની જરૂર છે. જૈનશાસનને પુસ્તકોમાં શાસ્ત્રો લખાવતા હતા, ત્યારે પરમરાજર્ષિ જાણનારા મનુષ્યોથી એ વાત અજાણી નથી કે મહારાજા કુમારપાલને તાડપત્રો મેળવવા માટે કઠણ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને અંગે એવા અભિગ્રહને કરવાનું કેમ થયું? એ સમજવામાં
કરાતી સૂર્યાભવાળી દ્રવ્યપૂજા કે જેનો શાસ્ત્રકારોએ આવશે. અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ અવસ્થામાં રહેલા પણ સ્થાને સ્થાને અતિદેશ (ભલામણ) કરેલ છે અને મુમુક્ષુ ઉંચી જાતના પુસ્તકોમાં જિનેશ્વર મહારાજના પૂજાના પ્રકારો પણ જે સૂર્યાભના પૂજન ઉપરથી સિદ્ધાંતોને લખવાનું થવું જ જોઈએ એમ માને અને જ મુખ્યત્વે લેવામાં આવે છે તેવા નિશ્ચિત આચરે અને તે વાતે ભગવાન વિશ્વવિ સમ્મદ્રષ્ટિ સૂર્યાભદેવતાએ ભગવાન જિનેશ્વર મહારાજ યોગબીજના નામે જણાવે છે એટલે તે મહારાજની પૂજા કરતાં પણ પહેલાં જ પુસ્તક વાત કેટલી બધી ઉપયોગી અને શાસનપ્રેમીઓને
રત્નની પૂજા કરેલી છે, જો કે એ વાત ખરી છે ધ્યાન રાખવા લાયક છે તે સ્ટેજે સમજી શકાય
કે તે દેવલોકનાં પુસ્તકો રત્નઆદિનાં હોવાથી તેની
પૂજા પ્રક્ષાલન વિગેરેની સાથે પુષ્પ-ધૂપ-વસ્ત્ર-દીપ તેવું છે.
વિગેરે સાધનોથી કરવામાં આવી છે, પરંતુ આ પ્રતિમાજીની જેમ પુસ્તકની
લખાયેલ પુસ્તકો તેવાં રત્નાદિકનાં ન હોવાથી રત્નાદિથી પૂજા
ભગવાન હરિભદ્રસૂરિજી પુસ્તકની પૂજામાં ભગવાન જિનેશ્વર મહારાજના શાસ્ત્રોનું પ્રક્ષાલનાદિ નહિં જણાવતાં પુષ્પ-વસ્ત્રાદિક જ જ્ઞાનના ઉદ્ધાર કે અન્યકારણોને અંગે ઉંચા જણાવે છે એટલે અત્રે સિદ્ધાંત પુસ્તકોનું જે પ્રક્ષાલન પુસ્તકોમાં લખાવવા માત્રથી આ વિષયક વિગેરે નથી જણાવ્યું તે અકર્તવ્ય તરીકે નહિં, પરંતુ યોગબીજની પૂર્ણતા થતી નથી, પરંતુ ભગવાન અનુપયોગિતા તરીકે જણાવ્યું નથી, પરંતુ જો રનહરિભદ્રસૂરિજી જણાવે છે કે તે પુસ્તકોમાં પાષણ વિગેરેમાં સિદ્ધાંતો આલેખિત થયાં હોય તો લખાવેલાં શાસ્ત્રને પુષ્પ-વસ્ત્ર - ધૂપ-દીપ વિગેરેથી તેનું પૂજન શ્રીરાયપાસેણઈમાં જણાવેલ નિશ્ચિત પૂજન કરવું તે યોગબીજવાળાનું કાર્ય છે. સમ્યદ્રષ્ટિ સૂર્યાભદેવતાએ કરેલા પ્રક્ષાલનાદિક (વર્તમાનકાળમાં ભગવાન જિનેશ્વર મહારાજનું પૂજનની માફક જ પૂજન કરવું તે યોગ્ય છે આવી પુષ્પાદિકે કરીને પૂજન કરાય તેને ફરજ તરીકે રીતે લખાવેલા અને પુષ્પવસ્ત્રાદિક પૂજાએ સત્કાર ગણવામાં આવે છે, પરંતુ પુસ્તકની પૂજાને ફરજ કરાયેલા પુસ્તકો દ્વારાએ સહસ્થોએ પોતાના તરીકે ગણવાવાળા તો શું? પરંતુ તેને કર્તવ્ય તરીકે દ્રવ્યોનો સદુપયોગ કરીને તે પુસ્તકોનું શું કરવું તે માનવાવાળા પણ ઘણા ઓછા મનુષ્યો હોય છે. માટે ભગવાન હરિભદ્રસૂરિજી કહે છે કે તા