SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઈટલના ત્રીજા પાનાથી ચાલુ) વધ જો કે વર્જવા લાયક તો ગણેલો જ છે, છતાં તે ત્રણમાંથી કોઈપણ પ્રકારના છેલ્ટ જીવના પિંડને હણવાથી નરકમાં ભોગવવાં પડે તેવા તીવ્ર પાપો બાંધવાનું છે શાસ્ત્રકારોએ નથી તો જણાવેલું, તેમ જૈનદર્શનને અનુસરનારાઓએ માનેલું પણ તe નથી અને તેથી જ જેમ પંચેન્દ્રિયહિંસા વિગેરેને નરકનું કારણ માન્યું છે. તેવી જ રીતે દેશવિરતિને ધારણ કરનારો ગૃહસ્થ એકેન્દ્રિયજીવોના નાશમાં પ્રવર્તેલો હોય, વિરમેલો ન હોય છતાં પણ ત્રસકાય એટલે બેઈદ્રિય - તેઈદ્રિય અને ]. ચૌરિંદ્રિયના વધમાં બુદ્ધિપૂર્વક ન પ્રવર્તેલો હોય અને વિરમેલો હોય તો તેને રે ? તેથી બારમા દેવલોક સુધી જવામાં અડચણ આવતી નથી. એટલે સ્પષ્ટ થયું છે, કે હજારો વખત સંખ્યા - અસંખ્યાત કે અનંત એકેન્દ્રિય જીવની હિંસા કરતાં || એક પણ ત્રસ જીવની કે એક પંચેન્દ્રિયજીવની હિંસા ભયંકરમાં ભયંકર છે. } અર્થાત્ જેઓ જાતિભેદે હિંસાની તીવ્રતા અને મંદતા પાપબંધદ્વારાએ ન માનનારા Jay હોય તેવા ભીખમપંથીના ભીષણ વચનમાં ભરમાયેલા તે જીવોને તે પંચેન્દ્રિય AL)[ હિંસાદિ ન હોવા છતાં એકેન્દ્રિયની હિંસામાં નરક જેવા ભયંકર કર્મોનો બંધ માનવો જોઇશે, તેમજ કોઇપણ સમ્યદ્રષ્ટિ કે શ્રાવકની નરક સિવાય બીજી ગતિ મનાશે જ નહિ. કેમકે એ શ્રાવકને સ્વર્ગ માનવાનું તો ત્યારે જ બની શકે કે જીવ માત્રની હિંસા સરખી પાપના કારણરૂપ ન માનતાં સ્થાવર અને ત્રસને વિભાગે જીવનો વિભાગ ગણી તેની હિંસાના વિભાગે જ પાપની મંદતા અને તીવ્રતા માનવામાં આવે. આ વસ્તુ સમજનારો મનુષ્ય સ્ટેજે એ વાત સમજી શકશે કે જૈનદર્શનકારોએ પ્રથમ વ્રતનું નામ હિંસાવિરતિ એવું ન રાખતાં જે પ્રાણાતિપાતવિરતિ એવું રાખેલું છે તે પ્રાણિવિશેષે નાશનું વ્યાજબી જ છે. પાપવિશેષપણું ઉપર પ્રમાણેની વસ્તુ જાણવા, માનવા અને સમજવામાં છે આવે તો તે મનુષ્ય સર્વજીવના પ્રાણોના વિનાશથી નિવૃત્તિ કરવા જરૂર તૈયાર થાય, છતાં તેમ ન બને તો પણ ત્રસના જીવોના પ્રાણોના વધની તો વિરતિ કરવા તો જરૂર તૈયાર થાય. જીવના ભેદે પ્રાણોના ભેદો ન માનનારા અને PI જીવવિશેષના પ્રાણવિશેષને નાશ કરવાને અંગે પાપની વિશિષ્ટતા ન માનનારા તેરાપંથી તરગટીયાઓને પ્રાણાતિપાતવિરતિ એવું મહાવ્રત માનવું તે પણ નકામું S9 છે અને શાસ્ત્રકારોએ દેશવિરતિનો આપેલો ઉપદેશ અને સમ્યદ્રષ્ટિ જીવોએ AA[ તેનું ધારણ કરવું તે પણ નકામું છે. તરગટખોર એવા તેરાપંથીઓને કોઇપણ M]] સુશમનુષ્ય પૂછી શકે છે કે તમારા મનમાં મનાયેલા સાધુ કે શ્રાવકની આગળ JIછે. કોઇપણ મનુષ્ય માંસ ખાવાની છૂટ રાખીને અનાજ, વનસ્પતિ કે કંદમૂલના (પૃ. ૧૯૩)
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy