________________
(
શ્રી સિદ્ધચક્ર AI
વર્ષઃ ૯:]
મહા વદ ૦))
[અંક ૯-૧૦
તંત્રી
પાનાચંદ રૂપચંદ
ઝવેરી જ
Page 3 ઉદેશ છે કે આ 8 શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ આ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે જ કરવો... .............. વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦
આગમોદ્ધારકની] અમોઘદેશના
(ગતાંકથી ચાલુ)
સોયના અગ્રભાગ ઉપર રહે તેટલા માત્ર મપાય છે. જો કે જીવ સાથે તૈજસ કાર્મણ છે, કંદમૂળમાં અનંતા જીવો શાસ્ત્ર કહે છે તે શી રીતે? પણ તે ઘણા સૂક્ષ્મ છે અને જીવ અરૂપી છે. આ આવા પ્રશ્નના સમાધાનમાં એ જાણવાનું છે કે જ્યોતિ તો રૂપી છે. તેની અનંતી જ્યોતિ જેમ સોયની ટોચ ઉપર અનંતા અજવાળાં રહ્યાં છે કે સોયની અણીમાં રહે છે તેમ સિદ્ધના જીવો પણ નહિ? અને તે દરેક જુદા જ છે ને? એક દીપકને અનંતા સાથે રહી શકે છે. કેમકે તેમાં બીજા પદાર્થો બૂઝવીએ તો તેનું જ અજવાળું બંધ થાય છે. તે માફક એકને ખસેડીને બીજાએ રહેવાનું નથી, પણ જ્યોતિનાં યુગલો તો સ્થૂલ છે, તેની ગતિ પણ બીજામાં જ્યોત માફક સમાઈને રહેવાનું છે. સિદ્ધ