________________
૧૭૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ જીવોનો સ્વભાવ જ એવો છે કે સમાઇને રહેવું. પણ સમુદ્રમાં મળે ત્યારે ખારું તથા ધૂળ જેવું થાય ટાંકણીની ટોચ ઉપર કરોડો દીવાઓની જ્યોતિ છે. તેમ આ જીવનો સ્વભાવ છે સમાવાનો, પણ રહેલી છે. પાણીનો લોટો કિનાર (કોર) સુધી (ટોચ હાલ તેવો તેનો સ્વભાવ દેખાતો નથી. હાલ તો સુધી) ભર્યો હોય. તેમાં પાણીનો છાંટો સમાતો બીજાને ખસેડવાનો તેનો સ્વભાવ દેખાય છે. શરીર નથી, પણ શેર સાકર તેમાં સમાઈ જાય છે. તેનું જ બધા તોફાનનું મૂલ છે. માટે શરીર વગરના કારણ કે સાકરનો સ્વભાવ પાણીમાં સમાઇને થવું જોઇએ, પણ જન્મ હોય ત્યાં સુધી શરીર રહેવાનો છે. બીજા દ્રવ્યનો સ્વભાવ ખસેડીને રહેવાનું જ. જન્મ ન હોય તો શરીર પણ ન હોય રહેવાનો છે. પાણીનું ટીપું પણ બહાર નહિં પડતાં અને શરીર ન હોય એટલે જન્મ તથા મરણ પણ સાકર પાણીમાં સમાઈ જાય છે તેનું કારણ એ જ ન હોય. ખસેડીને જ રહી શકે એવા શરીરને કારણે કે સાકરનો પાણીમાં સમાઇ જવાનો સ્વભાવ છે. જે તમામ અડચણો ઉભી થાય છે. શરીરનો જો ૪૫૦૦૦૦૦ યોજનામાં અનંતા સિદ્ધ જયો કા વળગાડ ન હોય તો આ જીવ પહાડોની વચ્ચેથી, છે. એક્કેક સિદ્ધના દેશમાં અસંખ્યાતગુણ - અનંતા
ખીણોમાંથી કે વજમાંથી પણ પસાર થઈ શકે છે. સિદ્ધના જીવો રહેલા છે. સમચોરસ સ્થળમાં
સિદ્ધની એક અવગાહનામાં અનંતા સિદ્ધો સમાય સિદ્ધના જે જીવો રહેલા છે તે અનંતા છે. એક
છે. સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યકચારિત્રથી
સમાવાનો સ્વભાવ પ્રગટ થાય છે. સમ્યદ્રષ્ટિ પ્રદેશ, બે પ્રદેશ કે વધુ પ્રદેશ ઓછીવત્તી જગ્યામાં
આત્માનું ધ્યેય સમાવાનું છે, અને તેથી તે આત્મા પણ અનંતા સિદ્ધો સમાઈ રહેલા છે, કારણ કે ત્યાં
શરીરને ખસેડવા ઈચ્છે છે. સમ્યગૃષ્ટિ આત્મા ખસેડવાની માલીકી નથી. ત્યાં કોઈને ખસેડવાની
મોક્ષનાં સાધનો મેળવે છે. સિદ્ધિ સિવાયનું સાધ્ય જરૂર નથી માટે તેનું ધ્યેય પણ નથી. સમ્યદ્રષ્ટિનું
તે પરમાર્થની દ્રષ્ટિએ બેઈમાની છે. પરહિત કરનારું સાધ્ય સમાવાનું હોય છે. ખાંડ તથા મીઠાએ
જ્ઞાન જગતને આશીર્વાદરૂપ નીવડે છે પણ પોતાનો સ્વભાવ સમાવાનો રાખ્યો છે, પણ રેતે
દુનિયાનું મટે અને મારું થાય તેવી બુદ્ધિ, તેવું પોતાનો સ્વભાવ તેવો રાખ્યો નથી, તેને તો રહેવાનો
જ્ઞાન, દુનિયાને શ્રાપરૂપ નીવડે છે. તેથી પણ સ્વભાવ રાખ્યો છે.
સમ્યદ્રષ્ટિ આત્માનું જ્ઞાન આશીર્વાદરૂપ છે. દુર્જનનો સંગ સજ્જનને સંતાપે છે ! મિથ્યાદ્રષ્ટિ આત્માનું જ્ઞાન પ્રાપરૂપ છે.
શરીરનો સ્વભાવ પણ ખસેડવાનો જ છે. તમેર્વ સર્વ સંવ = નિëિ પદ્ય દુર્જનનો સંસર્ગ સજ્જનને નુકસાન કર્યા વિના સમદ્રષ્ટિ મોક્ષના સાધનોમાં જ્ઞાનનો રહેતો નથી. ગંગા નદીનું પાણી સારું, નિર્મલ મીઠું ઉપયોગ કરે છે માટે તેનું જ્ઞાન તે જ્ઞાન કહેવાય.