________________
૧૭૫ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ મિથ્યાદ્રષ્ટિ પોતાના જ્ઞાનનો ઉપયોગ પૌગલિક ઉપયોગ કરે છે. જૈનોમાં આમ ઘણા મતો જો કે સાધનોમાં કરે છે માટે તેનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય. થયા છે પણ નવતત્વમાં ભેદ થયો નથી. કોઇએ નિશાળમાં શાહુકારના તથા ચોરના છોકરાઓ સાથે નવને બદલે આઠ તત્ત્વો ન કહ્યાં. કેમકે તે સંસ્કારો ભણે છે. તેમાં જયારે શાહુકારના છોકરાઓ પોતાના ગળથુથીથી જ પડેલા છે. જેમ બળતું ચંદન મહેક્યા જ્ઞાનનો ઉપયોગ જગતના ભલા માટે કરશે ત્યારે વિના ન જ રહે તેમ આ નવ તત્ત્વોનો સંસ્કાર તો ચોરના છોકરાઓ જગતના સંહાર કે નાશના માટે ગળથુથીમાંથી એવો ઘુસ્યો છે કે દિગમ્બરો કે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરશે. ભણતર બેયને નિહ્નવો પણ તે તત્ત્વમાં ફેરફાર કરતા નથી. સરખું મળે છે, પણ ઉપયોગમાં ફરક છે તેમજ શ્રીજિનેશ્વર ભગવાનના વચનમાં એક અક્ષરનો પણ સમ્યદ્રષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિ બેય ઘડાને ઘડો તથા ફરક પાલવે નહિ એવો મત સમ્યદ્રષ્ટિનો હોય સોનાને સોનું જ જુએ છે, જાણે છે, તથા તે જ છે. સૂત્રમાં કહેલામાંથી એક અક્ષરની પણ અરૂચી નામથી ઓળખે છે. તેમાં ફરક નથી. ઇંદ્રિયોના રાખનાર મિથ્યાત્વી છે. તેનું શું કારણ? પ્રથમ તો વિષયથી માલુમ પડતા પદાર્થો એકજ રૂપે બેય જાણે તે મુદો સમજવા જેવો છે. સખ્યત્વની સીડી ઉપર છે, પણ ફરક ઉપયોગમાં છે. મિથ્યાદ્રષ્ટિને તેનો ચઢતાં થાકેલો પણ પગ તત્ત્વથી બહાર મૂકે તે ન ઉપયોગ સંસારની વૃદ્ધિ માટે છે ત્યારે સમ્યદ્રષ્ટિને પાલવે. પગ બહાર મૂકયો કે પડો ! ભલે આખું તેનો ઉપયોગ ભવને ઘટાડવા માટે છે એટલે મોક્ષ શરીર સીડી ઉપર હોય, પણ શરીરના આધારરૂપ મેળવવા માટે છે, જ્યારે મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન પગ બહાર જતાં આખું શરીર ગબડી પડવાનું છે. ભવવૃદ્ધિનું કારણ બને છે ત્યારે સમ્યષ્ટિનું જ્ઞાન તેમ અહિં પણ એક અક્ષર પ્રત્યે અરૂચિ થઈ તો ભવનાશના હેતુવાળું કહેવામાં આવ્યું છે. આખું ચૂક્યા એમ સમજવું. ચૂકવામાં થોડું ચૂકો મિથ્યાદ્રષ્ટિ આત્મા પોતાની બુદ્ધિને પોતે માનેલું કે ઘણું ચૂકો પણ આખું ચૂકવાનું સમજવાનું છે. સિદ્ધ કરવામાં જોડે છે અને બીજા બધાને અજ્ઞાની ભલે સૂત્ર, અર્થ કે પદ કંઈપણ એક જ સ્થળે માને છે અને પોતાનું કહેલું જ સાચું ઠરાવવા મથે અલિત થાઓ, અલના પામો એટલે સડક બહાર છે. સમ્યદ્રષ્ટિ આત્મા પરમાર્થને ઇચ્છે છે, અને ગણાવાના. સમ્યગૃષ્ટિ આત્મા ખોટા તર્કવિતર્કમાં તે માટે શ્રી તીર્થંકર દેવે કહ્યું હોય, શ્રી ન પડે. એ સીડીને બરાબર પકડી રાખે. કોઈ સ્થળે ગણધર મહારાજાએ ગુંચ્યું હોય અને પ્રરૂપ્યું હોય મતભેદ હોય અને ત્યાં બુદ્ધિ ચાલી શકતી ન હોય ત્યાં જ પોતાની બુદ્ધિનો વિનય તથા વિવેકપૂર્વક અને મતભેદનો નિર્ણય ન થઈ શકતો હોય, ત્યાં