________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૧૭૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ તર્કવિતર્ક ન કરે, પણ એમજ કહે કે- ફરક શો? કોઈએ પૌષધ કર્યો. પ્રત્યાખ્યાન ઉચ્ચાર્યું. તમેવ સવં સં% નિહિં પડ્યું. સર્વ સાવધનો ત્યાગ કર્યો એ વાત ખરી પણ દુકાને
શ્રી જૈનદર્શન શ્રી જિનેશ્વરદેવોએ સ્થાપેલ થતા ધંધામાં લાભ તોટામાં, કોઈ રૂપિયા આપી છે. તેઓ કેવલજ્ઞાનના સ્વામી હતા, વીતરાગ હતા. જાય કે લઈ જાય તેમાં જવાબદાર કોણ? તે પોતે તેમના વચનમાં શંકાને સ્થાન જ નથી. જેમ જ છે. સાધુ થાય એટલે તો તેનું સીલડેથ થયું કચેરીમાં “સાચું, તદન સાચું સાચા વિના કંઈ જ ગણાય છે એટલે કે મિલકતની તથા લેણાદેણાની નહિ એમ બોલાય છે તેમ અહિં પણ શ્રી સર્વજ્ઞ અપેક્ષાએ તે મરી ગયેલો ગણાય છે. પૌષધ કે દેવે કહેલું તેમાં શંકા કેવી? સમ્યદ્રષ્ટિ આત્મા સામાયિકમાં શ્રાવક તેવો નથી ગણાતો. સાધુએ પોતાની ઇચ્છા પ્રમાણે વ્યાખ્યા ન કરે. ત્રિવિધ ત્રિવિધનાં પ્રત્યાખ્યાન કર્યા છે એટલે ન આત્માને બગાડનારની છાયા પણ કરવું, ન કરાવવું, ન અનુમોદવું, શ્રાવકનાં
પચ્ચખાણમાં ન કરવું, કરાવવું છે, અનુમોદવાનું કોઈ દૈતવાદી પણ હોય છે, કોઈ અદ્વૈતવાદી પ્રત્યાખ્યાન નથી અર્થાત્ અનુમોદના ન કરવી તેવું પણ હોય છે, છતાં સિદ્ધાંત એ જ કે શ્રી સર્વજ્ઞ- બંધન નથી, પચ્ચખ્ખાણ નથી માટે અવિરતિની દેવની સડક ઉપર ચાલો ! બહાર પગલું મૂકવાની જવાબદારી છે, એટલે ત્રિવિધ દુવિધ પચ્ચખાણ સમ્યદ્રષ્ટિને અધિકાર નથી. આવા ધ્યેયે વર્તતા છે, સાધુને ત્રિવિધત્રિવિધ પચ્ચખાણવાળાને આવી આત્માની જે જે ક્રિયા થાય તે સિદ્ધિને ઉપયોગી કશી જોખમદારી કે જવાબદારી નથી. શ્રાવકને જ થાય. સમ્યકત્વ પામનારને અર્ધપુલ પરાવર્ત
મિથ્યાત્વનાં તો ત્રિવિધત્રિવિધ પચ્ચખાણ છે, તેને સંસારી બાકી રહે છે. જો એ મર્યાદા ન હોય તો
ત્યાં પોલ નથી, પોતાની સ્ત્રી કે પુત્ર વગેરે કોઈ તો સમ્યકત્વની સીડી લાંબી ગણાય. સમ્યકત્વધારીનું આવું ધ્યેય હોવાથી જ તે ત્યાગને જ માને છે.
મિથ્યાત્વી લાગે તો કાઢી પણ મૂકે, આત્માને ત્યાગ આત્માને સુધારનાર છે. આત્માને
બગાડનારી સહવાસરૂપ છાયા પણ ન જોઇએ આવી બગાડનારને ત્રિવિધ ત્રિવિધ વોસિરાવા લાયક સમ્યદ્રષ્ટિની માન્યતા છે. અવિરતિની છાયા હજી માનીને ત્યાગને જ માને છે. સમ્યગૃષ્ટિ આત્મા પાલવે, અઢાર વાપસ્થાનકમાંના, મિથ્યાત્વ સિવાય, આ સ્થિતિમાં હોય છે.
બીજા સત્તર વાપસ્થાનકોની છાયા હજી શ્રાવકના બાર વ્રતોમાં નવમા વાતમાં સમ્યદ્રષ્ટિને પાલવે, પણ આત્માને અવળે માર્ગે સામાયિકના પ્રત્યાખ્યાનમાં મિથ્યાત્વનો ત્રિવિધ લઈ જનાર મિથ્યાત્વ કે મિથ્યાત્વીની છાયા પણ ત્યાગ પણ છે તથા દ્વિવિધ ત્યાગ પણ છે તેમાં પાલવે નહિં. આવું જ્ઞાન જેને પરિણમે તે આત્માનું