SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ શ્રી સિદ્ધચક્ર). વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ ધ્યેય માત્ર મોક્ષ અને તેનાં સાધનો જ મેળવવાનું મહારાજાને કેવલજ્ઞાનના મહોત્સવની તાલાવેલી હોય. આવું પરિણતિજ્ઞાન થાય ત્યારે જ તત્ત્વ જાગી છે, લાગી છે. પોતે સમજે છે કે ચક્રરત્ન પરિણતિ જ્ઞાન થઈ શકે. પૂર્વે મહાપુરૂષોના તો આત્માના હિતમાં બાધક છે જયારે કેવલજ્ઞાન કુમારોએ ચક્રરતથી અષ્ટાપદતીર્થની રક્ષા કરી છે મોક્ષનું સાધન છે, માટે તેના અંગે વિલંબ થાય તે વાત આથી બરાબર સમજાશે. એ જ આત્મીયદ્રષ્ટિએ ઉચિત છે. પ્રથમ કયો ઉત્સવ ભરત મહારાજાની વિશિષ્ટ ભાવના ! કરવો તેવી શંકા પણ અસ્થાને છે. એમ લાગે છે એક તથા સોની સંખ્યા વચ્ચે વધારે સંખ્યા કઈ? શ્રી ઋષભદેવજી ભગવાનને કેવલજ્ઞાન આવી શંકા કરવી તે મૂર્ખનું કામ છે. કેવલજ્ઞાનની થયાની ખબર તથા ચક્રરત્ન ઉત્પન્ન થયાની ખબર * વધામણી તથા મોક્ષની વધામણીમાં હજી તેવી શંકા આ બન્ને ખબર ભરકચેરીમાં આદ્ય ચક્રવર્તી ભરત થાય અને કદાચ તેવી શંકા વ્યાજબી પણ ગણાય, મહારાજા (ભગવાનના પાટવી પુત્રીને એકી સાથે પણ આ પ્રસંગમાં તો શંકાને સ્થાન જ નથી. મળે છે. ભરત મહારાજા પહેલો મહોત્સવ પિતાના ચક્રરત્નની ઉત્પત્તિની તથા કેવલજ્ઞાનની ઉત્પત્તિની (ભગવાનના) કેવલજ્ઞાનનો કરે છે. ચક્રરત્નને તો એકી સાથે ખબર સાંભળી પ્રથમ ઉત્સવ કોનો અધિષ્ઠાતા પણ છે, તે રોષે ભરાય તેવો સંભવ કરવો? આટલી શંકા જરાવારને માટે પણ જે થઈ પણ છે. પણ તેની તે મહાપુરૂષને પરવા નથી. તેનો તો ભરત મહારાજ પશ્ચાત્તાપ કરે છે. આપણે કેવલજ્ઞાનનો પ્રસંગ પછી ઉજવાય તો કોઈ રોષે ઉઠતાવેંત ધર્મની પ્રવૃત્તિમાં લાગતા નથી, પણ ભરાવાનું નથી પણ ત્યાં કાલનો વિલંબ તેમને દુનિયાદારીનાં કાર્યોમાં ઝટ વળગીએ છીએ ! ભરત પાલવતો નથી, ભગવાનને કેવલજ્ઞાન પ્રાપ્ત થયાનું મહારાજા “પ્રથમ કોનો ઉત્સવ કરવો” આટલી શંકા સાંભળવાથી તેમને તેમાંથી કોઈ ભાગલાગ માત્ર થઈ અર્થાત્ આટલો પ્રશ્ન માત્ર થયો (જે પ્રશ્ન મળવાનો નથી, ઉત્સવ કરવાથી કોઈ રાજી થવાનું થવો સાહજીક છે) તે માટે તો પોતાના આત્માને નથી. કોઈ માનપત્ર આપવાનું નથી, કેવલજ્ઞાન થયું ધિક્કારે છે. શંકા તો હજી એક કે સોમાં હોય પણ છે બીજાને, ચક્રરત્ન તો પોતાની માલીકીવાળું પ્રાપ્ત એક અને ઢગલામાં હોય? સમ્યગ્દર્શનની શુદ્ધિ થયું છે. કેવલજ્ઞાન પ્રકટ થયાનું તો સાંભળ્યું છે, માટે પ્રથમ કેવલજ્ઞાનનો ઉત્સવ કરવો જઇએ એવી જ્યારે ચક્રરત્ન તો ઉત્પન્ન થયું એ શ્રવણથી તે જ ભાવના સમ્યદ્રષ્ટિને થાય અને તેથી તેઓ પોતાનું જ છે એમ નક્કી થઈ ચૂકયું છે છતાં ભરત પરિણતિજ્ઞાનવાળા જ કહેવાય.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy