SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૦ (૨૪ જુલાઈ ૧૯૪૧ આત્મા જ્ઞાનમય છે, જ્ઞાન-જયોતિર્મય છે. તેથી તો કરાય તેટલા ગુણો ઉત્પન્ન કરી શકાય છે. ગુણો તેને ચેતન-સ્વરૂપ કહેવામાં આવે છે. અધિકરણ બનાવવાના નથી, પણ ગુણો ઉપરનાં આવરણોને સ્વરૂપ આત્મા માનનાર તેને ચેતન સ્વરૂપ કહી ખસેડવાનાં છે. માટે પાપોનો પરિહાર કરો એટલે શકે નહિં, અને તેથી અધિકરણ સ્વરૂપ આત્મા ધર્મ આપોઆપ પ્રગટશે - ઝળહળશે. માનનારાઓને મોક્ષમાં જ્ઞાન રહિત તથા સુખરહિત મહાવ્રતોનાં કેવાં નામો છે? પ્રાણાતિપાત સ્થિતિ માનવી પડે છે. જૈનદર્શન તો મોક્ષમાં સંપૂર્ણ વિરમણવ્રત, મૃષાવાદ વિરમણવ્રત વગેરે પ્રાણાતિપાત જ્ઞાન, સંપૂર્ણ સુખ માને છે. કર્મના ઉદયથી થાય છે, તે ઉદયને રોકીને આવરણ દૂર કરો એટલે ગુણો પ્રાણાતિપાતની વિરતિ કરાય એટલે દયા તૈયાર જ આપોઆપ ઝળહળશે છે. મૃષાવાદની વિરતિ કરાય એટલે સત્ય વચન એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો હાજર જ છે. નરકમાં રહેલા કે સિદ્ધિમાં રહેલા જીવો, ભવ્ય જીવો શબ્દો વ્હાલા છે કે પદાર્થ ? કે અભવ્ય જીવો, સમકિતીઓ કે મિથ્યાત્વીઓ, આટલા માટે જ પાપના પ્રતિઘાતનું પ્રથમ તમામ જીવો, ગમે તે હો, સ્વરૂપે એક સરખા જ નિરૂપણ છે. શબ્દની પ્રતિતી થાય છે. પદાર્થ આત્માઓ છે, સ્વરૂપથી કેવલજ્ઞાન સ્વરૂપ છે. એક ખ્યાલમાં આવતો નથી. હજાર, દશવીશ હજાર કે રતીભાર સોનું કે હજાર તોલા સોનું પણ કસમાં લાખ માણસોની સભામાં જઈને પૂછો કે “સંપ બને સમાન છે, તેમજ જીવમાત્ર સ્વરૂપમાં એક વહાલો છે કે કુસંપ કુસંપને વહાલો કહેનાર એક સરખા છે. દરેકના વર્તનમાં ફરક દેખાય છે. મુ પણ વ્યક્તિ નીકળશે નહિં. “સંપ ત્યાં જંપ, કુસંપનું મુદ્દે તિન્ના એવી કહેવત છે. કેટલાક જીવોને મોં કાળું' એમ સંપનું સમર્થન કરવા પૂર્વક સૌ સંપને કયાં આવરણો ખસ્યાં હોય તો કેટલાક જીવોને કયાં વહાલો કહેશે. પછી ફરીને પૂછો કે “સંપનાં સાધનો આવરણો ખસ્યાં હોય. સૂર્યના ઉદયમાં તથા કેટલાં? અને કેટલો અમલ કરી શકો છો?” અસ્તમાં તેજ જુદું છે પણ સૂર્ય તો તેજ છે. તેજ જવાબમાં શૂન્ય જ! સંપને વહાલો કહેનારાઓમાંથી રીતિએ આવરણના ક્ષયના જૂનાધિકયના કારણે એકનો પણ જવાબ શૂન્ય વિનાનો હશે નહિં. આત્મ સ્વરૂપમાં તફાવત નથી. ગુણ એ ઉત્પન્ન સંપની ત્રણ જડ છે. કરવા લાયક નહિં પણ ઉત્પન્ન થવા લાયક ચીજ ૧. બીજાની કસુર કરનાર તમે ન બનો. છે. કેમકે આત્મામાં સ્થિત જ છે. આવરણનો ક્ષય ૨. બીજાની થયેલી કસૂર તમે જતી કરો. ૩. કરવા લાયક છે. આવરણના ક્ષયમાં જેટલો ઉદ્યમ બીજાના ઉપર ઉપકાર કરો.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy