________________
૩૧૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ કુટુંબમાં, જ્ઞાતિમાં, દેશમાં સર્વત્ર સંપની ત્રણ સૌ જાણે છે પણ અમલની વાત આવે ત્યાં ચૂપ. જડ છે.
સંપ શબ્દ વ્હાલો છે પણ સંપ પદાર્થ વ્હાલો હોય આ ત્રણ વિના સંપ રહી શકતો નથી. ટકી તો આ ત્રણ જડો કેમ ન જળવાય? જેને વંશ રાખવો શકતો નથી.
હોય તેને છોકરો સાચવ્યા વિના કેમ ચાલે? સંપ કરવા, ટકાવવાના અમલ માટેનો પ્રયત્ન “સંપ સારો, સંપ સારો' એવા પોકાર માત્રથી જોશો તો સ્થિતિ એ છે કે “મહાજન મારા માથા સંપ થાય નહિં, ટકે નહિં, તેને માટે અમલ જોઈએ. ઉપર પણ મારી ખીલી ખસે નહીં તાત્પર્ય કે ક્રોધ પાપનો નાશ થવો જોઇએ, પાપ ન લાગવું એ દુર્ગતિદાયક છે એમ જાણવા છતાં તેને દૂર જોઇએ એ વાત દરેકને (એકે એકને) ઈષ્ટ છે. કરવાની મનોવૃત્તિ જ નહિં. શ્રવણ કરતી વખતે “મને પાપ લાગે તો ઠીક એવું બોલનાર એક પણ
જી સાહેબ! તહરી' કહેવાય સજઝાયમાં બોલે, વ્યક્તિ નહિં નીકળે પણ પાપથી બચનારા, બચવા વાંચે કે કડવાં ફલ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે, માટે પ્રયત્નશીલ કેટલા? રીસ તણો રસ જાણીએ, હલાહલ તોલે' વગેરે પણ મરવું છે નક્કી માનવી, ફોગટ પડો છો પાપમાં, સહજ પ્રસંગ આવે કે જોઈ લ્યો રંગઢંગ. સમજું થઈ શીદ ઉતરો સંસારના સંતાપમાં
દુનિયામાં કેટલાકો અનેક વસ્તુ પાછળ બાંધે હવામાં બાપડા, પાપી બરફનાં માળી, પાગલ હોય છે. તેઓને અનેક વસ્તુનું ઘેલું લાગ્યું કાળનો ઉકળાટ થાતાં, હાય વહેતાં ચાલીયા, હોય છે. જયારે કેટલાકો એકાદ વસ્તુની પાછળ “પાપ ન લાગે, પાપથી બચવું' એ શબ્દો પાગલ હોય છે.
તો સૌને વ્હાલો લાગે છે, પણ તેટલાં પાપથી આ જીવ એક જ વિષયમાં (મમતામાં) ગાંડો બચવાનાં સાધનો વહાલાં લાગ્યાં? શબ્દ બોલવા છે. ધર્મની શીખામણો તો ડાહ્યો ડમરો થઈ થઈને માત્રથી બચાવ થવાનો નથી. બચાવનાં કારણો સાંભળે છે પણ જયાં મમતાની વાત આવે ક્રોધ, મેળવો. એટલા માટે જ જૈનશાસ્ત્રકારોએ અને માન, માયા, લોભની વાત આવે ત્યાં ગાંડા થઈ સામાન્ય નીતિકારોએ નિયમ રાખ્યો છે કે કાર્ય જાય છે. જીવ જયારે ક્રોધમાં ધમધમ્યો હોય ત્યારે કારણને આધીન છે. કારણ મળે તો ઇચ્છા ન હોય ખુદ પરમેશ્વરનું પણ ન માનુંએવી ગાંઠ વાળી તો પણ કાર્ય બની જશે. “સૂર્ય દિ RTI" હોય તેવી તેની સ્થિતિ હોય છે. એમ બોલો. ભલે પાપનું મુખ્ય સાધન હિંસા છે. નહિ પણ આચરણ એવું હોય છે. સંપની ત્રણ જડ પાપ નથી ગમતું, પાપ સંતાપજનક છે માટે હોય છે - તે જડ જાળવવાથી સંપ થાય, ટકે એ પાપથી ભારે નથી થવું. આ વિચાર્યા પછી (વિચાર્યા