________________
૩૬૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ રાગ હોત તો આટલા લાંબા સમયના ગૃહવાસમાં શંકા : તો પછી અનંતાનુબંધી રાગ નથી બીજું આયુષ્ય બંધાત પણ તેવો રાગ ત્યાં હતો જ એમજ કહો ! અપ્રત્યાખ્યાની આદિ રાગ હોવામાં નહિં. જેનામાં કર્મકાય અવસ્થામાં પણ ભાન પ્રત્યવાય નથીને! યાનંતાનુવંથી જે નાતિ ભૂલાવનારી રાગદશા હોતી નથી તેને જ દેવ કહેવામાં શું વાંધો છે? માનવામાં કે કહેવામાં આવે છે.
અપ્રત્યાખ્યાની આદિ રાગો પણ તીવ્ર હોય શ્રીજિનેશ્વરદેવની કર્મકાય અવસ્થામાં જાતિ,
A ત્યારે અનંતાનુબંધી જેવા હોય ત્યાં શી દશા? ભરત
મહારાજા અને બાહુબલીજીનો યુદ્ધ પ્રસંગ વિચારો! શરીર, અવસ્થાદિનો નિયમ નથી. બાલ્યવય હોય,
બાહુબલીજી એક વર્ષ કાયોત્સર્ગ કઈ સ્થિતિમાં યૌવન હોય કે વૃદ્ધત્વ હોય, સ્ત્રીવેદ હોય કે
રહ્યા? દીક્ષા લીધા પછી વિચાર આવે છે કે - “હું પુરુષવેદ હોય તો તેની સાથે આ અવસ્થાને સંબંધ
જ્ઞાનાતિશય સંપન્ન થાઉં, કેવલજ્ઞાની થાઉં તો જ નથી માટે ય શબ્દ પ્રયોગથી કહેવામાં આવે છે. જાઉં અને તો જ અન્યની સમાન ગણાઉં. તે પહેલાં કર્મકાય અવસ્થામાં જે કોઈ હોય તેને ભાન જવાથી તો હલકો ગણાઇશ. સંજવલના ભૂલાવનાર રાગ દશા હોતી નથી અને તેને દેવ અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાની પણ અનંતાનુબંધી તરીકે માનવામાં હરકત નથી. ગુરૂ તથા ધર્મને પણ જેવો લાગતો હોય તો ! તે જ હેતુથી “વી જાતિ કે શરીર દ્વારા માનવામાં આવ્યા નથી. અનંતાનુબંથી' એમ નહિ કહેલાં “વસ્થ શંકા - રાગ આધાર કે આધેય? આત્માથી
આ સંવન્ટેશનનનો” એમ કહેવું પડે છે. ભિન્ન કે અભિન્ન? રાગ આત્માની પરિણતિ તો કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે આત્મા આધાર અને પરિણતિ આધેય તો પછી વચ્ચે
સોલ કષાયના ચોસઠ ભેદો કહ્યા છે. ક્ષાયોપથમિક ને બદલે મિન કેમ નહિ? જે મહાપુરૂષમાં રાગ ૪
. સમ્યકત્વધારી આત્મા નરકાયુ બાંધે તો તેને ભવના નથી એ અર્થમાં શબ્દ પ્રયોગ કેમ નહિ? સપ્તમીના
તે છેડે સમ્યકત્વ વમવું પડે છે, અને ત્યાં અનંતાનુબંધી
* હોય છે માટે વચ્ચે સંવનનનો એ પદ સ્થાને ષષ્ઠી શા માટે ? વાં બોલાશે પણ
સમુચિત છે. Uચ વ ન બોલાય.
શ્રીતીર્થંકરદેવના જીવને નરકાદિ ગતિ ષષ્ઠી જણાવવામાં આવે છે કે રાગ આત્માની બંધાવનાર રાગ નથી. કર્મકાય અવસ્થાથી પરિણતિ ખરી, પણ સંબંધથી આવનાર છે. ચાહે આરંભીને ધર્મકાય અવસ્થા કે તત્ત્વકાય અવસ્થામાં જેવી સ્થિતિમાં સંકલેશને ઉત્પન્ન કરનારો રાગ ભાન ભૂલાવનારી દશાનો રાગ હોતો જ - થતો કર્મકાય અવસ્થામાં હોય જ નહિં. હોતો જ નથી. જ નથી. આખા ભવમાં દુર્ગતિનું આયુષ્ય એક જ