SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • • • • • • • • • • • • • • • • • . ૩૬૭ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ જકડાયેલા હતા, તેમનામાં રાગ દ્વેષ અને મોહ કર્મકાય અવસ્થાથી આરંભીને ભાન હતા પણ કેવા? આત્મભાન ભૂલાવે તેવા નહિં. ભૂલાવનારો રાગ ન હોય તે દેવ - યાદ રાખજો કે રાગ, દ્વેષ અને મોહના શ્રીતીર્થંકરદેવ જયારે કર્મકાય અવસ્થામાં વખાણ નથી. અહિં તો માત્ર વસ્તુસ્વરૂપ કથન છે. હોય ત્યારે તેમનામાં રહેલા રાગ, દ્વેષ, મોહ ઇતરમાં તો પ્રભાતીયામાં રાગદ્વેષ પોષક જ ગીતો સંકલેશ કરનાર હોતા નથી. અર્થાત્ આત્માને છે. “દહીંના મટકાં કોણ ફોડશે? ચીવર કોણ ભૂલાવે તેવા હોતા નથી. કર્મકાય અવસ્થામાં તે ફાડશે?” આવી જ વાતોની એ ગીતોમાં રમઝટ છે. આત્મા છે સરાગી. પણ તે વખતે પ્રવર્તતો રાગ આપણામાં પણ કેટલાક સમજયા વિના બોલે છે સંન્નેગનનો નાસ્તિ કલેશપ્રદ નથી. ખરાબ કે “સોનાની ઠવણી ગુરૂને કોણ આપશે?” પણ આ નથી. શ્રી તીર્થંકરદેવના જીવનું પણ એકી સાથે બે કથન તો સમજણ વિનાનું બોલાય છે. બોલનાર ભવનાં આયુષ્ય બાંધવાનું સામર્થ્ય નથી. અજ્ઞાન છે. વિના સમયે બોલે છે પણ ઇતરમાં દેવલોકમાંથી પણ ઇશાન દેવલોકનો દેવ પણ તો પણ્ડિતો પણ તેવું બોલે છે. પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉપજે છે ને ! શ્રી મુક્તાવલીના કર્તા મંગલાચરણમાં જ સ્તુતિ તીર્થંકરના જીવ માટે તે નિયમ નહિ. કેમકે કરતાં કહે છે : દેવલોકમાં પણ રાગ તે જીવને ભાન ભૂલાવનારો નુતનનયરૂરથે શોપવધૂટી(નવરાયા હોતો નથી. તૌ UTય નમ: સંસારમદીદશ વીનાથ ખૂનીના પણ બે વિભાગ હોય છે. ક્રૂર તથા અર્થ - નવીન પાણીથી ભરેલ મેઘની સરખી ઘાતકી. પદાર્થની પ્રીતિના રાગમાં તથા શરીર (શ્યામ) કાંતિવાળા, જુવાન ગોપીઓના પહેરવાનાં પ્રત્યેના રાગમાં ઘણો ફરક છે. શરીર ઉપર મચ્છર વસ્ત્ર ચોરનારા, સંસારરૂપી વૃક્ષના બીજ સમાન સારથી વશના બીજ વાવ બેઠો. ત્યાં ચપટી મારી. મચ્છર બિચારો મરી ગયો એવા તે કૃષ્ણને નમસ્કાર થાઓ. શરીર પ્રત્યેનો આવો રાગ તે ભાન ભૂલાવનારો ગણાય કેમકે આપણા શરીરની સહજ શાંતિ માટે લીલા તાડવમાં રાચતા પણ્ડિતો મહાદેવને અન્ય જીવનો નાશ જ કર્યોને! પણ તે જ રીતિએ નમસ્કાર કરે છે. અહિં તે પરિસ્થિતિ નથી. રાગ, દ્વેષ અને મોહ ત્રણેય છે શ્રીતીર્થંકરદેવના જીવમાં જયારથી પરમાર્થ તો ખરાબ જ ! ઢેડ કરતાં ભંગી ખરાબ પણ દ્રષ્ટિ જાગે છે ત્યારથી નિશ્ચિત છે કે આત્માનું ભાન ઓરગાણા કરતાં સારો ! તો પણ હલકો ખરો ! ભૂલાવનાર રાગદશા તો હોતી જ નથી. એમાં ના નહિ ! તત્ત્વકાય અવસ્થા અને ધર્મકાય શ્રી ઋષભદેવજી ભગવાન વ્યાશી (૮૩) લાખ પૂર્વ અવસ્થા પહેલાં. વર્ષ ઘરમાં રહ્યા. જો તેમનામાં ભાન ભૂલાવનાર
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy