SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૯ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ વખત બંધાય એવો નિયમ. પણ શ્રી તીર્થંકરદેવના કર્મકાય અવસ્થામાં રહેલો રાગ સંકલેશજનક આત્મા માટે તો નિયમ કે તીર્થકર નામકર્મ નથી. આત્મભાન ભૂલવતો નથી. જેવા દેવ, નિકાચનાના સમયથી ધર્મકાય અવસ્થા સુધીમાં તેવા જ ગુરૂ તથા ધર્મ હોય ! તેવો રાગ હોય જ નહિ. શાસ્ત્રાકાર મહારાજા શ્રીમાનું હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ભવ્યાત્માઓના વિક્તા વિવાથને એ અર્થવાળો “સંકલેશ' ઉપકારાર્થ શ્રી અષ્ટકજી પ્રકરણની રચના કરી છે. શબ્દ વર્તેશ શબ્દ રૂઢ થયેલો છે તેથી ભાન તેમાં પ્રથમ મહાદેવાષ્ટક છે. તત્ત્વત્રયીમાં દેવતત્ત્વનું ભૂલાવનાર રાગ તેવો અર્થ લેવો (ગ્રહણ કરવો) પ્રાધાન્ય હોઇ પ્રથમ તે અષ્ટક છે. બત્રીશ અષ્ટકોમાં ખે સંવત્નેશ શબ્દ મૂકયો છે. તાત્પર્ય કે પ્રથમ સ્થાન દેવાષ્ટકને આપવામાં આવ્યું છે. કર્મકાયની અવસ્થાથી આરંભીને જેનામાં રાગ ન ધર્મની આચરણા કરે તે ગુરૂ, ધર્મ હતો તેવા આત્માને દેવ માનવામાં આવે છે. આચરવાથી ગુરૂ થવાય અને ગુરૂપદેથી દેવપદ પ્રાપ્ત શંકા - સંક્લેશગનનો ના સ્થાને થાય. અર્થાત્ તીર્થંકર થવાય. આ ક્રમથી તો ધર્મતત્ત્વ પ્રથમ, પછી ગુરૂતત્ત્વ અને પછી દેવતત્ત્વ સંક્લેશ કેમ નહિં? જોઇએ. આવી શંકાના સમાધાનમાં ગ્રંથકાર મહર્ષિ સંકલેશ” કાંઈ વાણીને ઉત્પન્ન કરનારી ચીજ પ્રકાશી ગયા કે ધર્મને ઉત્પન્ન કરનાર, ધર્મપ્રવાહને નથી. કર્મને પણ એવું નથી કે હું આમ થાઉ ચલાવનાર દેવ છે. દેવતત્ત્વની ઉત્પત્તિ પ્રથમ છે. અર્થાત્ બુદ્ધિપૂર્વકનો વ્યાપાર નથી. જો તેમ હોત તીર્થંકરો ઉત્પન્ન થાય તો જ ગુરૂની પરંપરા ચાલે અને પછી જ ધર્મનો પ્રવાહ વહે છે. ધર્મતત્ત્વ તથા તે “તું” પ્રયોગનો ઉપયોગ થઈ શકત, અહિં ગુરૂતત્ત્વનું મૂલ દેવતત્ત્વ છે, માટે દેવતત્ત્વનું વિચારપૂર્વકની પ્રવૃત્તિ નથી. રાગનો સ્વભાવ છે કે નિરૂપણ પ્રથમ આવશ્યક છે. સંકલેશ કરે. લાકડાં કે વસ્ત્રોને બાળવાની અગ્નિની - તત્ત્વથી આ વાત કહ્યા પછી હવે વ્યવહારથી બુદ્ધિ નથી પણ અગ્નિનો તેવો સ્વભાવ છે, તેમ | તમે વિચારીએ કે દેવ કેવા માનવા? જેવા પ્રકારના દેવ કર્મનો પણ સંક્લેશોત્પાદક સ્વભાવ છે. માનવામાં આવે તેવા પ્રકારના જ ગુરૂ માનવા પડે. તીર્થકર નામકર્મ નિકાચિત કરી, વરબોધિ દેવને સર્વથા ત્યાગી માનીએ, ત્યાગની પરાકાષ્ઠાએ પ્રાપ્ત કરનાર આત્મામાં સંક્લેશોત્પાદક રાગ હોતો પહોંચેલા માનીએ, અર્થાત્ વીતરાગ માનીએ તો જ નથી. ગુરૂ પણ વીતરાગપણા કે ત્યાગ તરફ ઝુકેલા કે ઝુકતા હોય તેને જ મનાય. વિષય-કષાયાદિને પોષનારાને ગુરૂ મનાય નહિં.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy