SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ તત્ત્વાર્થ ભાષ્યકાર પાંચ નિગ્રંથોની વ્યાખ્યા ગુણસ્થાનકે રહેલા, નિરૂપણ કરનારાઓ સ્વયં કરતાં-પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ આદિની પ્રવર્તક નથી. તેઓ પોતાની તરફથી કહેનારા નથી. વ્યાખ્યા કરતાં જણાવે છે કે એકાન્ત જે નિગ્રંથ હોય પારકું ગાયેલું ગાનારા છે. “શ્રી સર્વજ્ઞ ભગવાને તેમની તરફ જેઓ ઝુકેલા હોય, સંપૂર્ણતયા આમ કહ્યું છે' એ રીતિએ સ્પષ્ટતયા પ્રરૂપણા વીતરાગપણા તરફ જેઓનું લક્ષ્ય હોય તેઓ જ કરનારા છે. અર્થાત્ તેઓ હૂંડી લખનારા નથી પણ ગુરૂપદને યોગ્ય છે. આવાને જ ગુરૂ મનાય એ દેખાડ કરનારા જરૂર છે. દેવો તો સ્વયં પ્રવર્તક વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટતયા સિદ્ધ છે. કે - હેજે છે. પોતે જ હુંડી લખનારા છે. હુંડી લખનારના સમજાશે કે દેવને સંપૂર્ણ વીતરાગ અથવા તો સંપૂર્ણ ઘરમાં તો પુરતી સીલક જોઇએ, ત્યાં ગાબડું (પોલ) વીતરાગને દેવ માનવામાં આવ્યા છે. ધર્મ પણ તેને ચાલે નહિં. ગુરૂતત્ત્વ તથા ધર્મતત્ત્વના પ્રરૂપક દેવ જ મનાય છે કે જેનું આચરણ સંપૂર્ણપણે દેવે કરેલું તો સંપૂર્ણ જ્ઞાનવાળા, સંપૂર્ણ વિશુદ્ધ, પરાકાષ્ઠાએ હોય છે. દેવના આચરણનું પગથીયું જ ધર્મ મનાય પહોંચેલા જ જોઈએ. ત્યાં ન્યૂનતા નભી શકે નહિં. ચોથા, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા તો ગુરૂનું સ્વરૂપ તથા ધર્મનું સ્વરૂપ દેવસ્વરૂપના અપૂર્ણ તથા ન્યૂન છે. દેવની તો તે ભૂમિકા છે આધારે માનવામાં આવે છે. ગુરૂતત્ત્વ તથા કે જેનાથી ઉચ્ચ ભૂમિકા બીજી છે જ નહિં. દેવ ધર્મતત્ત્વને પ્રગટ કરનાર પણ દેવ (દેવતત્ત્વ) છે. સંપૂર્ણ વીતરાગ તથા સંપૂર્ણજ્ઞાની (સર્વજ્ઞ) હોયદેવતત્ત્વ જો સંપૂર્ણ ન હોય, વિશુદ્ધ ન હોય તો હોવા જોઈએ. તેમની પાસેથી તેવા પ્રકારના ગુરૂતત્ત્વની તથા પરહિતરતપણે કર્મકાય અવસ્થાનું ધર્મતત્ત્વની આશા રાખી શકાય નહિં. સંગીન કારણ છે. શંક : ચોથે ગુણસ્થાનકે રહેલો જીવ દેવત્વ પ્રાપ્તિમાં પ્રથમ વીતરાગપણાની પ્રાપ્તિ અવિરતિ, મિથ્યાત્વસિવાયનાં સત્તરેય પાપસ્થાનકોને છે. પછી સર્વશપણાની પ્રાપ્તિ છે. આ જીવે સેવનારો હોવા છતાં સંપૂર્ણ નિરૂપણ કરી શકે છે અનાદિકાલથી ભોગમાં સુખ માન્યું છે ત્યાં પ્રથમ તો કદાચ ઉચ્ચશ્રેણીએ ન પહોંચેલા પણ દેવ, જ વીતરાગપણું આવે શી રીતે? વર્તમાન ભવે વીતરાગપણું કે સર્વશપણું ન પ્રાપ્ત કર્યું હોય તેવા બાલ્યવયથી, ગતભવથી, અતીત ભવોથી ભવની દેવ પણ સંપૂર્ણ સત્ય નિરૂપણ કરી શકે તેમ પરંપરાથી-કહો અનાદિથી જીવની પ્રવૃત્તિ (જે કારણે માનવામાં શું વાંધો છે? રખડી રહ્યો છે તે) ભોગની જ છે. કહો ત્યાગમાં સમાધાન : ચોથે, પાંચ કે છ સુખનો સંકલ્પ આવે કયાંથી? સંકલ્પ જોયા કે જાણ્યા
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy