SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . • • • • • • • • • • • • • • • • • • • પછી જ આવે. અઢાર ક્રોડાક્રોડી સાગરોપમ સુધીના સંકલ્પ પ્રથમ પોતાને જ થાય છે, પ્રથમ સ્વયં ત્યાગી અંધકારમય (ભોગમાં જ સુખની માન્યતાવાળા) બને છે, રાજયલક્ષ્મીને ઠોકર મારીને પ્રાદુર્ભાવ સમયમાં ‘ત્યાગમાં સુખની કલ્પના અસંભવિત તે પામેલા ‘ત્યાગમાં સુખ' એ સંકલ્પને સિદ્ધ કરવા શકય બનાવી કોણે? દેવાધિદેવ શ્રીષભદેવજી બહાર નીકળી પડે છે. પ્રથમની કર્મકાય અવસ્થાનો ભગવાને કહો કે આખો યુગ પલટાવ્યો. ૮૪ હજાર જ આ તમામ પ્રભાવ છે. “આ જગત વિષયવર્ષના અંધારામાં પણ ત્યાગમાં સુખ મનાવવા કષાયાદિથી કેમ વિડંબના પામી રહ્યું છે, ત્યાગ શ્રીતીર્થકર ભગવાનની કર્મકાય અવસ્થા માનવી પડે માર્ગે કેમ વળતું નથી? તેને કટિબદ્ધ કરું આવી છે. તેવા નિબિડ અંધકારના સમયે, જયારે કોઈનેય ભવાંતરમાં પરમાર્થ પરાયણ ભાવના જ કર્મકાય ‘ત્યાગમાં સુખ એ સંકલ્પ ન ઉદ્ભવે છતાં શ્રી અવસ્થાનું સંગીન કારણ છે. તીર્થકરને ઉદ્ભવે છે તેમાં કારણરૂપ પ્રથમભવની સવીલીવ કરું શાસનરસીનું રહસ્ય ! કર્મકાય અવસ્થા એટલે પરહિતરતપણું જ છે. સવી નીવ વારું શાસનરસી આ ઉક્તિ, ત્યાગમાં દઢ સંકલ્પ જ છે જેના પ્રભાવે નિકાચિત આ સૂત્ર, આ વાકય સૌ કોઈ ઉચ્ચારે છે. પણ તેના થયેલ તીર્થંકર નામકર્મના પ્રતાપે શ્રી તીર્થંકરદેવને, ઉંડાણમાં ઉતરવું જોઈએ - રહસ્ય સમજવું જોઈએ. તે ભવમાં ત્યાગમાં સુખનો સંકલ્પ ઉદ્ભવે છે. કહો જીવોને શાસન રસિક બનાવવા એટલે શું? જીવોને કે એ સંકલ્પનો સદ્ભાવ છે જ. શ્રી ઋષભદેવજી મોહમાંથી મુક્ત કરાવી, નિગ્રંથ શાસનમાં લાવવા ભગવાન માટે, એ સંકલ્પ અમલમાં મૂકવો તે કેટલો તે. મોશે પહોંચાડવા માટેનો આ પ્રયત્ન છે ! મુશ્કેલ તે વિચારો. કેમકે યુગલીકપણાના યુગમાં તાજું જ પરિવર્તન છે. કુટુંબીઓ, ગોઠીયાઓ જે સમ્યત્વના ત્રણ પગથીયામાં ત્રિલોકનાથ મળે તે તમામ ભોગમાં જ સુખ માનનારા છે. કહો તીર્થકરો ત્રીજે પગથીયે છે. કે ત્યાગમાં સુખ માનનારો, સોગંદ ખાવા પુરતોય રૂમેવ નિણં પાવયdi આજ નિન્ય કોઈ? કોઈ જ નહિં? આ સ્થિતિમાં તેઓ ત્યાગમાં પ્રવચન છે. તેજ , પરમટ્ટ, સેસે મનકે એટલે સુખ માનતા થાય એટલું જ નહિ પણ એ વાતનો નિગ્રંથ પ્રવચન જ અર્થરૂપ છે, હૃષ્ટને સિદ્ધ કરનાર અમલ કરે. ત્યાગી બને. આ બધું શાથી? છે. પરમાર્થરૂપ છે. બાકી તમામ અનર્થરૂપ છે. શ્રીતીર્થંકરદેવ જયારે સંયમ લેવા તૈયાર થાય છે . આ પ્રથમ પગથીયું. ત્યારે સંયમી કોઈ હોતું નથી. પોતે જ પહેલા સંયમી હોય છે. તેમની સાથે સંયમ લેનાર પરિવારને બીજે પગથીયે જગતમાં જે અર્થ ઈષ્ટ ગણાય સંયમ શીખવનાર પોતે જ છે. ત્યાગના સખનો છે તે સોજા સમાન છે. સોજામાં જાડાપણું તથા
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy