________________
૩૭૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ લાલાશ દેખાય છે પણ છે તો વ્યાધિ ! વિષયકષાયો વિરાજમાન શ્રીજિનેશ્વરદેવની પ્રતિમાને પોતાના પણ પરિણામે વિરસ છે. શ્રીનિગ્રંથ પ્રવચન પરમાર્થ ખાસ દેવ તરીકે બીજાને જણાવે છે - કહે ગણાવે છે. તે વિના જગતના તમામ પદાર્થો અનર્થરૂપ છે. છે. આ તેનો કુલાચાર (જેમાં આ શ્રદ્ધા હોય) તે ભયપ્રદ છે.
• પણ પૂર્વભવની આરાધનથી સાંપડે છે. બીજાને તો આ નિગ્રંથ પ્રવચન, તે જ અર્થ છે, તે જ અનાર્યક્ષેત્રમાં જવું પડે સાધુપણામાં મનથી કરેલી પરમાર્થ છે અને બાકીના તમામ પદાર્થો અનર્થ વિરાધના માત્રથી તે જીવ (આદ્રકુમાર) ને અનાર્ય છે - ભયંકર છે - સીતગાર છે - કાતીલ છે. ક્ષેત્રમાં જન્મ લેવો પડયો. મેઘકુમારનો જીવ આ ત્રીજું પગથીયું જયારે મગજમાં નિશ્ચિત થાય પ્રથમના ભવમાં હાથી હતો, તિર્યંચ હતો, અજ્ઞાન ત્યારે શ્રીજૈનશાસનની શ્રદ્ધા થઈ કે રૂચિ થઈ હતો, હાથી પણ જંગલી હતો છતાં દયાની ગણાય.
પરિણતિમાં મર્યો તો શ્રેણિકરાજાને ત્યાં જન્મ આનંદાદિ શ્રાવકો સમ્યકત્વ લેતાં બોલ્યા
પામ્યો, કે જે રાજા ભગવાન મહાવીરદેવનો અનન્ય હતા કે - સદ્દામ અંતે નિરાં પાવયUાં
ભક્ત હતો. આ બન્ને દ્રષ્ટાંત વિચારશો તો પત્તિમય રવિ દેશવિરતિ કે સમ્યકત્વ
સમજાશે કે કુલાચારે પણ ધર્મ, પૂર્વભવના ઉચ્ચરનારા શ્રાવકો આ ત્રણ પ્રતિજ્ઞા ખાસ ઉચ્ચારે
આરાધકને મળે છે. વિરાધકને મળતો નથી. છે. પ્રથમ જ આ ત્રણ એકડા ઘૂંટે છે. આવી શ્રદ્ધા
ઈલાચીપુત્ર ઉત્તમકુલમાં જન્મ્યો છતાં નટડીને મોહી નિગ્રંથ પ્રવચનની જડરૂપ છે. આ ત્રણ પ્રતિજ્ઞામાં
નાટકીયો થયો, નાટકીયાના કુલમાં ગયો તેનું કારણ સ્પષ્ટતયા એકરાર છે કે “ઇતર દર્શનો પ્રત્યે મારી પૂર્વભવની વિરાધના જ છે. પૂર્વભવમાં વિરાધના શ્રદ્ધા નથી. આત્મા માટે ઉપયોગી જો કોઈપણ દર્શન ન હોય, આરાધના હોય તો જ ઉત્તમકુલની પ્રાપ્તિ લાગતું હોય તો આ નિગ્રંથ પ્રવચન જ છે. આ થાય છે. ઉચ્ચ છેવટે મધ્ય કે મન્દ પણ આરાધના પ્રવચન પ્રત્યે જ મારી અખૂટ, અનન્ય શ્રદ્ધા થઇ હોય તો જ ધર્મની પ્રાપ્તિ થાય છે. છે. “જૈનકુલનું નાનું બાળક પણ દેરાસરજીમાં
(અપૂર્ણ)