SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ 1 નવમા વર્ષનું અંતિમ નમ્ર નિવેદન મારો પ્રાદુર્ભાવ શ્રીજૈનશાસનના સુકાનીઓએ કરશે કે વર્તમાન કાળના કે ભૂત ભવિષ્યના કાળના એટલા માટે જ કર્યો હતો કે શ્રીજૈનશાસનની અંદર તીર્થકરોમાંથી કોઇપણ અરિહંત નામની વ્યક્તિ વ્યાપક એવી આરાધના કોઈની પણ થતી હોય તો હતી અને તેનાથી શ્રી જૈનશાસનને જે આહતદર્શન તે માત્ર સિદ્ધચક્ર મહારાજની જ છે. કારણ કે જૈન તરીકે ગણવામાં આવે છે અને જૈન શાસનમાં શાસનમાં દીપાલિકા જેવા પર્વોની આરાધનાને મનાયેલા ભગવાન જિનેશ્વરોને જે અરિહંત તરીકે અવશ્ય સ્થાન છે. જ્ઞાનપંચમી આદિ તિથિઓની ગણવામાં આવે છે. તે માત પિતાએ, જગતના અવશ્ય આરાધના કરવાનું સ્થાન છે. અષ્ટમી આદિ લોકોએ કે દેવાદિકોએ કોઈનું અરિહંત એવું નામ પર્વતિથિયો કે જે દરમહિને આવવાવાળી છે તેની આપ્યું હોય અને તેને આધારે જ એ સર્વ થયું હોય આરાધનાનું સ્થાન છે, પરંતુ તે સર્વ તહેવારો તેમ નથી. પરંતુ જેમ મનુષ્ય આદિ ગતિને પ્રાપ્ત તિથિયો અને પર્વ તિથિયોને આરાધના કરનારાઓનું કરવા માટે અથવા તો મનુષ્યાદિક તરીકે ગણાવવા મુખ્ય ધ્યેય, કાં તો ભગવાન જિનેશ્વર મહારાજનું માટે જેમ પહેલા ભવમાં તેનું કર્મ બાંધવું પડે છે હોઈને તે દેવ આરાધન તિથિ તરીકે અથવા અને તેવા મનુષ્યાદિકને લાયક કર્મોને બાંધનારા સમ્યજ્ઞાનને આરાધવાનું ધ્યેય હોઈને જ્ઞાનતિથિ જ મનુષ્યાદિ થઈ શકે છે. એટલે જેમ મનુષ્યાદિનો તરીકે તેમજ પૌષધાદિક રૂપે ચારિત્રને આરાધન વ્યવહાર કોઈપણ વ્યક્તિને આધારે કે તેવા કોઈ કરવાનું મુખ્ય ધ્યેય હોવાથી તેને ચારિત્રની જગતના વ્યવહારને આધારે નથી, પરંતુ તે વ્યવહાર પર્વતિથિયો તરીકે ગણવામાં આવે છે, પરંતુ માત્ર પૂર્વ ભવના કર્મોના ઉદયને આધારે જ છે. શ્રી સિદ્ધચક્રનું આરાધન જ એક એવું આરાધન છે તેવી જ રીતે અરિહંત ભગવંત તરીકે પ્રસિદ્ધ થનાર કે જેમાં શુદ્ધદેવ શુદ્ધગુરૂ અને શુદ્ધધર્મનું આરાધન મહાત્માઓ કોઈ તેવી વ્યક્તિના નામથી પ્રસિદ્ધ સમુચિત રીતે થાય છે, એટલું જ નહિ પરંતુ થયેલા નથી, તેમજ જગતમાં પ્રવર્તેલા તેવા કોઈ દીપાલિકાદિ પર્વો વગેરેની આરાધનામાં સમુદાયની વ્યવહારને અંગે પણ અરિહંત તરીકે પ્રસિદ્ધ થયેલા જેટલી મુખ્યતા રહેતી નથી, તેટલી સમુદાયની નથી, પરંતુ જે મહાત્માઓ અનેકવિ પૂર્વેથી મુખ્યતા શ્રીસિદ્ધચક્રના આરાધનમાં રહેલી છે. જૈન જગતના ઉદ્ધારને માટે કટિબદ્ધ થયેલા હોય તેવા શાસનને જાણનારો સર્વ વર્ગ એ વાત તો કબુલ મહાત્માઓ આ તીર્થકર એટલે અત્ નામકર્મ બાંધે
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy