SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ છછછછછછ ૧૭: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ નહિ, શાળામાં આવે, ખુરશી ઉપર બેસે અને જે શ્રી સાધુપદની આરાધના આવ્યું તે શીખવ! ઉપાધ્યાયજી તેવા ન હોય. તેઓ તો અભ્યાસ કરાવવા સિવાયના સમયે પણ આખો 5 સાધન સામગ્રી વિના વ્યવસ્થાપક ૮ દિવસ સૂત્ર અર્થની ચિંતામાં અભ્યાસમાં) જ લીન વ્યવસ્થા કરે શી રીતે? છે હોય. આવા ઉપાધ્યાયો જ સુંદર શિક્ષણ આપી શકે. હશાસન માટે સહાયક - સાધુ વર્ગ જ છે ! ભણેલો છતાં ભટકતો શિક્ષક વિદ્યાર્થીઓને સુંદર શજગતમાં નિ:સ્વાર્થ સેવા સાધ વર્ગની છે હું શિક્ષણ કે તાલીમ આપી શકતો જ નથી. હું ઉપાધ્યાયજી બહાર જતા નથી, પણ બાર અંગ તથા શ . સાધુ જ સ્વ - પરહિત સાધક છે! સન્માનની ઇચ્છા નથી માટે જ સાધુ ) ઉપાંગના સ્વાધ્યાયમાં જ લીન હોય છે જેમ સન્માનનીય છે ! માછલાં પાણી વિના તરફડીયા મારે, તેમ છે ઉપાધ્યાયજીને પણ સ્વાધ્યાય વિનાનો સમય કારમો નવ્વાણુ વIભૂમિ, વિદત્તે ગુનાહૈિં સંગુત્તે ! લાગે છે. આવા ઉપાધ્યાયજી શાસનની શાળાના કુત્તે મુજે ફાયદ મુબઇ નિષ્ક્રિય સU ર૭ા અધ્યાપક છે; શિક્ષક છે. કોઈ દેશ, કે કોઈ સંસ્થા ' હીરો ઘોઘે જઈ આવ્યો ! શિક્ષણ વિના નભી શકે તેમ નથી. શાસનને અંગે અપાતું શિક્ષણ ઉપાધ્યાયજી મારફત અપાય છે. શાસ્ત્રકાર મહાત્મા શ્રીમશ્રીરનશેખર તેથી શ્રી ઉપાધ્યાયજી મહારાજ શાસનની જડરૂપ સૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થે શ્રી છે. તેઓ પાંચ પ્રકારના સ્વાધ્યાય (વાંચના, શ્રીપાલચરિત્રની રચનામાં શ્રી નવપદના મહિમાનું પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા તથા ધર્મકથા)માં નિરૂપણ કરે છે. એમાં એ જણાવવામાં આવી ગયું લીન જ હોય છે. આવા ઉપાધ્યાયજીનું, કે જે જીવો ધ્યેયલક્ષી નથી, આજ્ઞામાત્રને માનીને આત્મકલ્યાણાર્થે સતત ધ્યાન ધરવું જોઇએ. એટલે માર્ગે ચાલનારા નથી, કે મિત્રાદિના પ્રેર્યા પણ તેમ નમો ૩વાયા, એ પદથી શ્રી ઉપાધ્યાયપદની વર્તનારા નથી, તેવાઓના પણ હિતાર્થે રસસંપન્ન આરાધના સતત કરવી જ જોઇએ. કથા-ચરિત્ર આદિની રચના છે. બાલક એકલું ઔષધ ન લેતો હોય તો યદ્યપિ પતાસું આપવાની ઇચ્છા નથી, બાલક પતાસું ખાતો થાય તે ઇચ્છવા યોગ્ય પણ નથી, તથાપિ તેના પેટમાં ઔષધ જાય તે હેતુથી પતાસું પણ આપવામાં આવે છે. થેયલક્ષી આત્માઓને શાસ્ત્રકાર ભલામણ કરે છે કે મૂલ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy