SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , , , , , , , , , , , , , • • • ૬૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ કરનાર સિદ્ધ મહારાજ છે. અનંતી ઉત્સર્પિણી સ્વીકાર છે. ૩ પરિણતિયુક્ત પ્રવૃત્તિવાળું જે જ્ઞાન અવસર્પિણી ચાલી જાય, અનંતા પુદ્ગલ પરાવર્તે તે તત્ત્વ સંવેદન જ્ઞાન. ચાલ્યા જાય પણ કેવલજ્ઞાન, કેવલદર્શન અનંત શુષ્ક જ્ઞાન તો આ જીવને અનંતી વખત આવી સુખ, અનંત વીર્યના સ્વભાવમાં રજ પણ ફરક પડવાનો નથી. અહીં તો બાલ્યવય. યુવાવય કે ગયું, મળી ગયું છે. પ્રરૂપણાની અપેક્ષાએ શ્રોતાને વૃદ્ધવય છે પણ ત્યાં તેવું કાંઈ નથી જન્મ-મરણ શુષ્ક જ્ઞાન દુર્લભ નથી, જગતની અપેક્ષાએ પણ જ નથી શરીર જ નથી અને ખરું એજ સુખ છે. દુર્લભ નથી. અનંતી વખત તે જ્ઞાન પ્રાપ્ત થયું, છતાં આશ્રવને શોષવામાં તથા સંવરને બેડો પાર ન થયો. જૈનદર્શનનું જે જ્ઞાન તે પણ પોષવામાં જે ઉપયોગી ન થાય જેને અંતરમાં પરિણમે નહિ તેવા જ્ઞાનને શું કહેવું? પોતાની બુદ્ધિએ પોતાના જ્ઞાને પોતે જ બંધાય છે. તે વિષય પ્રતિભાસ જ્ઞાન! આનંદશ્રાવકની કથા સાંભળીને કેટલાકે એવો અર્થ આત્માનો જેવો સુખ સ્વભાવ તેવો જ જ્ઞાન કાઢયો કે “પાંચસે હળથી ખેડાય તેટલી જમીન હોય સ્વભાવ. તેથી જ મોક્ષમાં કેવળજ્ઞાન માની શકીએ તો હરકત નહિં! શ્રવણનું આ ફલ? બારીસ્ટરની છીએ. પ્રશ્ન થશે કે આત્મા જ્ઞાનસ્વભાવવાળો છતાં અજ્ઞાનમાં કેમ રખડે છે? સર્ચ લાઇટ લટકાવેલી બુદ્ધિએ બાયડી ખોઈને બેવકૂફ બનવા જેવું આ ફળ હોય પણ ઉપર ડબ્બો લગાડ્યો હોય તો અજવાળું છે. શાસ્ત્રશ્રવણમાંથી આરંભ પરિગ્રહની શું કયાં? તેમ અહિં આત્મામાં પણ કેવલજ્ઞાન છે, પરંતુ આસક્તિ શોધવાની? આનંદશ્રાવકને પાંચસે હળથી તેને જ્ઞાનાવરણીય ક રોક્યું છે. જે પ્રદેશે જ્ઞાન ખેડાય તેટલી જમીન હતી તે વ્રત લીધા પહેલાંથી છે તે જ પ્રદેશે કર્મ છે. આત્માને જ્ઞાનસ્વભાવવાળો હતી કે પછી ભેગી કરી હતી, તે વિચાર્યું? મનાય તો જ જ્ઞાનાવરણીય કર્મ પણ માની શકાય. ઉપાસકદશાંગના શ્રવણનું આવું પરિણામ? તેને તે વૈશેષિકો આત્માને જ્ઞાનસ્વભાવવાળો માનતા નથી, જમીન ગળે પડી હતી એમ નથી સમજાતું? શાસ્ત્રો માટે તેઓને જ્ઞાનાવરણીયકર્મ માનવાની જરૂર આશ્રવના ત્યાગ તથા સંવરના આદર માટે રચાયાં રહેતી નથી. જ્ઞાનાવરણીય કર્મને તેઓ ન માનતા છે તે વાતના ખ્યાલનો તો લોપ જ એથી થાય હોવાથી જીવને જ્ઞાનસ્વભાવવાળો પણ માનતા છે! આશ્રયોને પોષવામાં જો શાસ્ત્રોનો ઉપયોગ થાય નથી. તેઓ માને છે કે ઇંદ્રિય અને પદાર્થથી થયેલું તો શાસ્ત્રોનું જ્ઞાન કેવું ગણવું? આનું નામ જ્ઞાન આત્મામાં રહે છે ખરું, પણ તે પદાર્થ જતાની વિષયપ્રતિભાસ જ્ઞાન અગર શુષ્ક જ્ઞાન! લખું સાથે ચાલ્યું જાય છે. જૈન દર્શન તો જ્ઞાનને જ્ઞાન! જે જ્ઞાન આશ્રવને શોષવામાં તથા સંવરને આત્માનો જ સ્વભાવ માને છે. પાંચ પ્રકારનાં જ્ઞાનો છે પોષવામાં તૈયાર ન થાય કે ઉપયોગી ન થાય તે સ્વરૂપથી જુદાં છે. જયારે તે પાંચ ભેદ સ્વરૂપથી વિષય પ્રતિભાસ જ્ઞાન છે. છે ત્યારે જ્ઞાનાષ્ટકના રચનાર મહર્ષિ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શાસ્ત્રશ્રવણની રચવાના મુદ્દાથી જ શાસ્ત્રોને માનવા તે પરિણતિની અપેક્ષાએ જ્ઞાનના ત્રણ ભેદ જણાવે છે. પરિણતિ જ્ઞાન ! ૧ વિષયપ્રતિભાસ જ્ઞાન : એટલે શુષ્કજ્ઞાન ૨ જે મુદાથી શાસ્ત્રો રચાયાં તે મુદાથી જ તે આત્મપરિણતિમતું શાન, જેમાં જવાબદારીનો મનાય તો તે પરિણતિ જ્ઞાન કહેવાય. આનંદશ્રાવકને
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy