SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ ચીજોની કિંમત નહિં હોવાથી વેપાર થયો નહિં. મનાય નહિં. માત્ર પંડનીજ, પોતાના જીવની જ તથા નાણાંની જરૂર પડી. એટલે સોનાનું કઈ શ્રદ્ધા થઈ છે એમ મનાય. એટલે વળી મોક્ષમાં વટાવવા ગયો. ચોકસીએ પન્નર તોલા કડાના પન્નર શરીર ન હોવાથી મોત નથી તેમ દુઃખ પણ નથી પૈસા આપવા માંડ્યા. વણઝારાએ જાણ્યું કે અહિં મોત બધાને છે. કેમકે ગાતચદિ યુવો મૃત્યુઃ જમ્યો તેને મોત છે જ. છતાં આ નિયમ એક સ્થળે ઉડી તો સોનું પણ પૈસે તોલો જણાય છે. જયારે જાય છે અને તે મોક્ષમાં. મોક્ષમાં ગયા, અને ખરીદવામાં પૈસો તોલાનો આપે છે તો વેચાતું બે સિદ્ધદશાને પામ્યા પછી તો મોતનું મોત થાય છે. પૈસે તોલો તો આપશેને! કડું વેચવાનો વિચાર માંડી બીજા સુખની સમજ ન પડે પણ મોતથી છુટા વાળી સોનું વેચાતું માંગ્યું. ત્યારે ચોકસીએ તોલાનો પડવાનું સ્થાન કેવલ મોક્ષ જ છે આટલું તો સ્પષ્ટ ભાવ રૂપિયા ત્રીસ બતાવ્યો. આ કયો હિસાબ? સમજાય છેને! મર્યો તેને જન્મવાનું ચોક્કસ એ એવા પ્રશ્નના જવાબમાં તારું સોનું પૈસે તોલો અને નિયમ નીતિનો છે. શાસ્ત્રનો નથી. શાસ્ત્રમાં મારું સોનું ત્રીસ રૂપિયે તોલો! બોલો આ ચોકસી કેવલજ્ઞાનીને મર્યા પછી જન્મવાનું હોતું નથી. કેવો? આપણને જરા કાંટો વાગે તેમાં ઉંચા નીચા બચપણમાં સમજણ ન હોય ત્યાં સુધી લીટ થઈએ અને બીજા જીવ ઉપર છરી ફેરવીએ અને (શ્લેષ્મ) તથા પેશાબ કે વિષ્ટાવાળો હાથ હોં પર દીએ તો પણ ફીકર નહિં એમ? તમારા જીવને લાગતો હતો તેની ફીકર નહોતી. તેમ જયાં સુધી જે રીતે દુઃખથી બચાવો છો તે રીતે જ તેને બચાવો. અજ્ઞાન દશા હતી ત્યાં સુધી ગર્ભમાં નવ માસ જયાં સુધી બીજા જીવને ન બચાવો ત્યાં સુધી પેલા ટક્યા. જ્ઞાન થયા પછી એક દિવસ ટકાય? ત્યાં લુચ્ચા ચોકસી જેવા જ છો! માત્ર પોતાના જીવને આ ઘોર અંધારૂં, કેવલ દુર્ગધિ તથા લટકવાનું ઉધે મસ્તકે ! જનાવરોને ઉંધે મોઢે નથી રહેવાનું. તેને માનવાવાળા આસ્તિક થવું શા કામનું? જગતના નિચ્છ રહેવાનું છે. ઉંધા રહેવાનું પાપ મનુષ્યનું જીવોને માનવાવાળો આસ્તિક થાય અને તે બીજાને જ છે. મનુષ્યનો ગર્ભાશય ઉંધા મહીંનો છે. પણ દુઃખ ન થવું જોઈએ એમ માને. જીવ પદાર્થની તિર્યંચમાં તેમ નથી. સવા નવ કે સાડા નવ માસ શ્રદ્ધા હોય તો કોઈપણ જીવને દુઃખ થાય તેવી કરણી સધી ઉધે હોંએ રહેવાનો અને સ્ત્રીના પગ તળે થાય શી રીતે? નીકળવાનું ! ભલે માતા હોય પણ જાત તો સ્ત્રીની શરીર ન હોવું એ જ સુખ ! જ છે. આવી બુરી દશા ફરીને ન આવે એવું તો “મેં ને પીયા, મેરા બેલને પીયા, અબ કુવા મોક્ષમાં જ ! જે જીવ મોક્ષે પહોંચી ગયો તેને ફરીને ધસ પડો' એવી આપણી દશા છે. “મને દુઃખ ન ગર્ભાશયમાં આવવું પડતું નથી. શરીરનો અભાવ થવું જોઇએ, જગતનું ગમે તે થાઓ આવી માન્યતા હોવાથી જરા, શોક, દુઃખ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે કાંઇ જ નથી. પુગલના જોડાણથી થતી છે. જૈનદર્શન સિવાયના આસ્તિકો માત્ર પંડના આકૃતિ સિદ્ધને નથી. માત્ર સ્વરૂપે આકૃતિ છે. આસ્તિકો છે. જગતમાત્રના જીવોને દુખ અપ્રિય ' આત્મ સ્વરૂપમાં સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ધર્મ તથા સુખ છે એમ મનાય તો જીવતત્ત્વની સારી શ્રદ્ધા છે એમ પણ ત્યાં છે, અને કદી પણ કણ પણ ઓછું ન મનાય. જયાં સુધી બીજા જીવને બચાવવા લક્ષ ગયું થાય તેવું છે. જો કે ત્રિઃ સર્વી મક્ષ એટલે નથી ત્યાં સુધી જીવતત્ત્વની ખરી શ્રદ્ધા થઈ છે એમ કાળ બધાને ખાનાર છે, પણ કાળનો કોળીયો
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy