________________
SIDDHACHAKRA
(Regd. No. B. 3047,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ક કરી શકે
S
Sagar se se 5
જીવનને અંગે જુદી જુદી પાંચ રીતિઓ
6
ત.
કાકા
wwe
SSSSSSS
જાએ
એ
એ છ
જમામને માની
શાસ્ત્રકારોની દ્રષ્ટિએ જો કે જીવન બે પ્રકારે છે એક જીવજીવન અને બીજું જડજીવન. જીવન શબ્દનો અર્થ પ્રાણધારણ કરવું એ થાય છે એટલે જીવના આ ત્રણે કાળમાં અવસ્થિત એવા જે જ્ઞાનાદિક પ્રાણી છે તે જ્ઞાનાદિક પ્રાણોને ધાસ્પ આ કરવું તે જીવજીવન છે અને આ પ્રકારનું જ જીવન સિદ્ધિની દશામાં કે ની અપુનરાવૃત્તિની દશામાં રહેલું છે તે સિદ્ધિ દશામાં આ જ્ઞાનાદિક પ્રાણીના ધારણ છે સિવાય બીજું કોઇપણ પ્રકારનું જીવન કાયા વિગેરે સાધનો ન હોવાથી હોતું નથી જ છે અને હોય પણ નહિં. એ વાત સર્વયુક્તિ અનુસારીયોએ માન્ય કરી છે અને એ એ કરવી પડે છે. અને આ જીવ જીવનની અપેક્ષાએ જ સિદ્ધ ભગવંતોને જીવ તરીકે પણ તે ગણાવાય છે, તેવી જ રીતે સંસાર સમાપન્ન વર્ગને પણ જીવ તરીકે જ ગણાવે મિ છે અને તેથી જ જૈન વર્ગમાં નાના બચ્ચાંઓને પણ નીવર મુત્તા સંસરિજે ય
- એમ જણાવી જેવી રીતે સંસારમાં ભ્રમણ કરનારા વર્ગને જીવ તરીકે ગણાવવામાં આવે છે, તેવી જ રીતે સંસારથી મુક્ત થયેલા વર્ગને પણ જીવ તરીકે ગણાવવામાં ન
આવે છે. અર્થાત્ આ જીવજીવનને જો જીવપણાના હેતુરૂપે કે લક્ષણરૂપે ન ગણીએ આ તો ઇંદ્રિય - બલ - શ્વાસોશ્વાસ અને આયુષ્ય રૂપી દશ પ્રાણોમાંથી કોઈપણ "
પ્રકારનો પ્રાણ સિદ્ધ ભગવંતોને ન હોવાથી તેમને જીવરૂપે કહી શકીએ જ નહિં, છે પરંતુ તેઓને જે જીવરૂપે કહેવામાં અને ગણવામાં આવે છે તે માત્ર જીવજીવનરૂપી છે છે જ્ઞાનાદિક પ્રાણોને ધારણ કરવાની અપેક્ષાએ જ ગણવામાં આવે
અનુસંધાન ટાઈટલ પાનું ૩ જુઓ
કાકડા,
કાન, નમસ્કાર મિત્રો... તારી
જET , જી જસ્ટ તરીકે પણ દર
મારા કાકડી
ટચ સામe
- he
મા માનો
state
પ્રયોજાનાર છે.
IE