________________
૧૬૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮
(૨૭ જાન્યુઆરી ૧૯૪૧ નિર્યુક્તિની ગાથા છે. એવી જ રીતે મંગલક્રિયાથી શરૂ કરીને શાસનને કહેનાર અને શ્રીપંચકલ્યભાષ્યમાં પણ નિર્યુક્તિની ગાથા ભાષ્યની સાંભળનારના ઈતિવૃત્તો જણાવવાની સાથે સૂત્રને ગાથાઓ સાથે ભળી ગયેલી છે અને તેથી પ્રચલિત અંગે ઉપયોગી અને તેના વિષયાદિકને સ્ફોટ તરીકે “પંચકલ્પભાષ્ય” એમજ બોલાય છે. જેવી કરનારી એવી હકીકતો લખવાનું કાર્ય મુખ્યત્વે રીતે ભાષ્યના મોટા સમુદાયમાં નિર્યુક્તિની થોડી નિયુક્તિકારોએ કરેલું છે, અને તે નિર્યુક્તિકારોએ ગાથાઓ ભળવાથી તે તે શાસ્ત્રોના વિભાગ તે તે જણાવેલા પ્રસંગોને આગળ પાછળના અને શાસ્ત્રના ભાષ્યોને નામે રહ્યા, તેવી જ રીતે પૂર્વોત્તરના પ્રસંગોથી સંકલિત કરીને તે નિર્યુક્તિકારની શ્રીઆવશ્યકની નિયુક્તિની અંદર ઘણીએ ભાષ્યની જણાવેલી વસ્તુને સ્કુટ કરવાનું કાર્ય ભગવાન ગાથાઓ અને મૂલભાષ્ય ગાથાઓ છતાં પણ ભાષ્યકાર મહારાજાઓએ કરેલું છે. આ વસ્તુ નિર્યુક્તિની ગાથાઓ ઘણી હોવાથી તે આખા ગ્રંથને સમજનારો મનુષ્ય હેજે સમજી શકશે કે જેમ આવશ્યક નિર્યુક્તિ જ કહેવામાં આવે છે. તેમ ભાષ્ય સિવાય નિર્યુક્તિનો અર્થ (અનુગમ) યથાર્થ દશવૈકાલિક નિર્યુક્તિ અને ઉત્તરાધ્યયન નિર્યુક્તિનો થઇ શકે નહિં, તેવી જ રીતે ભાષ્ય અને નિર્યુક્તિને પણ નિર્યુક્તિ તરીકેનો જ વ્યવહાર થાય છે, જેવી સંકલિત કર્યા સિવાય સૂત્રના અર્થનું યથાર્થપણું રીતે સૂત્ર સ્પર્શક નિયુક્તિ અને ભાષ્યને અંગે બન્યું સમજી શકાય નહિં, જેવી રીતે આ સૂત્ર, નિર્યુક્તિ છે તેવી જ રીતે અને નિતિના નામે ઓળખો અને ભાષ્યરૂપી ત્રણ અંગોને માનવાની જરૂર પિડનિયુક્તિ અને ઓશનિયુક્તિ સરખા શાસ્ત્રોમાં પરંપરાગમ આગમોને માનવાવાળાને માથે ભાષ્યની અનેક ગાથાઓ છતાં પણ તેનો વ્યવહાર
ફરજીયાત રહે છે, તેવી જ રીતે તે સૂત્ર, નિર્યુક્તિ નિર્યુક્તિ ગાથાઓની મુખ્યતા અને પ્રચુરતા હોવાને
અને ભાષ્યના અર્થને સ્પષ્ટ કરનાર એવી જે જે લીધે ઓઘનિર્યુક્તિ અને પિંડનિર્યુક્તિ તરીકેનો જ
ચૂર્ણિઓ છે તે તે ચૂર્ણિઓને માન્ય કરવાની ફરજ વ્યવહાર રહેલો છે. આ હકીકત જણાવવાનું કારણ
પણ પરંપરાગમને અનુસરવાવાળાઓને માથે જરૂર
રહે છે. નિર્યુક્તિ અને ભાષ્યના અભ્યાસીઓને એ એટલે કે સૂત્ર નિર્યુક્તિ અને ભાષ્યની વ્યવસ્થાને
વાત તો સ્પષ્ટપણે કબુલ કરવી પડે તેવી છે કે બરોબર સમજયા વિના વસ્તુસ્થિતિને જેઓ વિનષ્ટ
નિર્યુક્તિ અને ભાષ્યની કોઈ ગાથાઓ એવી છે કે કરવા માગે તેઓના કથનથી શ્રદ્ધાળુ મનુષ્યોના
વ્યાકરણના ફિટસૂત્રોની માફક અગર કુલકોના સભ્યને બાધ ન આવે.
ફિટશ્લોકોની માફક માત્ર સૂચકપદોથી તે તે સૂત્રકાર મહારાજાઓએ જે ચરણકરણાદિકની ગાથાઓ ભરેલી હોય છે અને એવી સૂચક મુખ્યતાએ ભગવાન જિનેશ્વર મહારાજના વચનને ગાથાઓના અર્થને જાણવાનું કાર્ય તે તે ગાથાઓની આધારે પ્રરૂપણા કરેલી હોય છે તે પ્રરૂપણાને અંગે ચૂર્ણિના બોધને મેળવ્યા સિવાય બની શકે જ નહિં.