________________
ર૭૧ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ તે સ્વરૂપ ભેદે નહિ, પણ ફલ ભેદ સમજવા. જ્ઞાન ફરજીયાત કરવું?” ગુરૂ જણાવે છે કે વત્સ! કુમારિકા, પુત્રવતી અને વાંઝણી આ ત્રણેયમાં શાસ્ત્રમાં જ્ઞાન તો પાર વિનાનું છે, પરંતુ નિર્વાણ સ્ત્રીપણું તો સરખું છે, પણ અવસ્થાભેદે ભિન્નતા પદ' પૂરતું જ્ઞાન ફરજીયાત જોઇએ. નિર્વાણ એટલે જરૂર છે. તેમ જ્ઞાન આ ત્રણે ભેદોમાં સ્વરૂપે સરખું મોક્ષ અને તેનાં સાધનો. આજ અર્થ, તે જ પરમાર્થ છે તો પણ એ ત્રણે જ્ઞાનની સ્થિતિ જુદી છે. અને બાકીના અનર્થ ! આવી ભાવના થાય તો વિષયપ્રતિભાસજ્ઞાનની સ્થિતિ છોડવા લાયક છે. અર્ધપુદગલપરાવર્તથી અધિક સંસાર બાકી નથી પરિણતિજ્ઞાન અને તત્ત્વસંવેદનશાન આદરવા એટલું નક્કી થાય છે. આ ઇચ્છામાં બે ભેદ છે. લાયક છે. વિષયપ્રતિભાસમાં સૂત્ર તથા અર્થ ધન-પુદગલાદિની ઇચ્છા સાથે મોક્ષની પણ ઇચ્છા જાણવામાં છે, પણ તેનું પરિણમન નથી.
હોય. જેમ સુખ જોઇએ, સાહ્યબી જોઇએ, સ્વર્ગ વિષયપ્રતિભાસજ્ઞાનવાળો ફોનોગ્રાફની ચૂડીની જેમ
જોઈએ તેમ મોક્ષ પણ જોઈએ' આવી ભાવના હોય જીવવિચાર, નવતત્ત્વ વિગેરેની ગાથાઓ બોલી જાય
તો તેનો સંસાર પણ એક પુદ્ગલપરાવર્તથી વધારે છે, શાસ્ત્રો ભણે છે, ભણાવે છે પણ તેને
નથી. પરંતુ મોક્ષ જ જોઈએ આવી ભાવના હોય, પરિણમનમાં કાંઈ હોતું નથી. દ્રિય વસાય મધ્યેય
આવી મોક્ષની તીવ્ર ઇચ્છા હોય તો તેનો સંસાર વગેરે ગાથા બોલે છે, તેના ભેદો જાણે છે, લોકોને
અર્ધપુદ્ગલ પરાવર્તથી વધારે નથી. કોઈ નાટકીયાને ભણાવે છે, પણ આશ્રવ થી પોતાને કર્મ વળગે છે,
દેવ પ્રસન્ન થાય અને વરદાન માગવાનું કહે ત્યારે કર્મથી પોતાનો આત્મા ભારે થાય છે એવો વિચાર
તે નટ પોતાના પાઠથી લોકો ખુશી થાય તેવું કદી આવે છે ! અને જયાં સુધી તે વિચાર જ ન આવે ત્યાં સુધી વિષયપ્રતિભાસજ્ઞાન જ સમજવું.
હ વરદાન માગે તો તે મળે ખરું, પણ તેથી તેને પોતાને શીખવા માટે છોકરો નામામાં હજારોની રકમ જમા ખાસ લાભ થતો નથી. લાભ તો માલીકને છે. ઉધાર કરે પણ તે નામું જેમ જવાબદારી વગરનું जातस्य हि ध्रुवो मृत्युः છે તેમ શ્રી જિનેશ્વરદેવનાં વચનો શ્રવણ કર્યા, શ્રવણ જન્મમાં જે જે પદાર્થો મેળવવામાં આવે તે કરાવ્યાં, પણ પોતામાં જવાબદારી ન હોવાના કારણે મેલવાનાં જ છે. નીતિ હિ ધ્રુવો મૃત્યુ એટલે તે વિષયપ્રતિભાસજ્ઞાનમાં ગણાય છે. દેશોનપૂર્વ જન્મેલાને ચોકક્સ કરવાનું તો છે જ. તેમ ક્રોડ સુધી પણ આ જ્ઞાન રહે છે. જો કે ત્યાં સુધી મેળવેલાને મેલવાનું પણ છે જ. શરીરને વજનમાં આ જ્ઞાન રહેજ એવો નિયમ નથી, પણ ત્યાં સુધી વધારતા જોઈએ, કુટુંબનો કાફલો વધારતા જઈએ, આ જ્ઞાન હોઈ શકે છે.
રૂપિયા પણ કરોડો એકઠા કરીએ, છતાં બધું મૂકવાનું શિષ્ય પ્રશ્ન કર્યો કે “ભગવાન! મારે કેટલું જ છે. આ આંખ બંધ થઈ એટલે આમાંનું લેશમાત્ર