SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧ કેટલાક સંસ્કૃત ભાષામાં વિવેચનો કરનારાઓ 2ષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર પેઢીની મારફત ગચ્છોત્પત્તિના કાલથી પણ ઘણી સદીઓ પહેલાં છપાયેલી છે. આચરાંગ તથા સૂત્રકૃતાંગની ચૂર્ણિઓ થયેલા છે અને તે મહાપુરૂષના વચનને માનવાની પણ છપાઈ રહી છે. શ્રીભગવતીજી સૂત્રની ચૂર્ણિ આનાકાની પણ કોઈ ગચ્છવાળો કરી શકતો નથી ભવિષ્યમાં છપાવવાની સંભાવના છે. અને પ્રાયે કરતો પણ નથી, છતાં ભગવાનું હરિભદ્રસૂરીજી સિવાયના ઘણા સંસ્કૃતમાં વાચકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે વિવેચનગ્રંથો થઈ ગયા છે અને તે ગચ્છોત્પત્તિકાલ ભગવાન દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજીએ સિદ્ધારા માટે પછીના પણ છે તેથી તે સંસ્કૃત વિવેચન ગ્રંથોને જે પુસ્તકોમાં આગમોનું આરોહણ કર્યું છે તેમાં ઘણા માનવાને કેટલાક ગચ્છવાળાઓ આનાકાની કરે છે, સૂત્રોમાં ઘણી જગા પર આવતાં નગર અને તો પણ ભગવાન ચૂર્ણિકારોના વચનોને માનવા માટે રાજાદિકનાં વર્ણનો તેમજ સરખા પાઠોને સંકોચી આનાકાની કરવાને કોઇપણ સજ્જન તૈયાર છે જ દીધેલા છે, પરંતુ તે આરોહણમાં નંદી આદિ સૂત્રોનો નહિ. એટલે સ્પષ્ટ થયું કે વર્તમાનકાળની અપેક્ષાએ નિયમિત ક્રમ રાખેલો છે અને તેથી જ પાછળ ભગવાન સૂત્રકાર, ભાષ્યકાર અને નિર્યુક્તિકારના પાછળનાં નંદી, અનુયોગ અને અંગ ઉપાંગાદિકની વચનોની માફક જ ભગવાન ચૂર્ણિકાર ભલામણો તે તે જગા પર આવે છે, કોઇપણ અંગ મહારાજાઓના વચનોને માન્ય કરવાનું થાય છે, સુત્રોમાં કે ઉપાંગ સૂત્રોમાં આગળના અંગ કે અને થાય તેમાં કોઈ પણ પ્રકારે આશ્ચર્ય છે જ ઉપાંગની ભલામણો આવતી જ નથી. શ્રીસમવાયાંગ નહિં, પરંતુ એ વાત તો ચોક્કી જ છે કે જેવી સૂત્રમાં જે શ્રી કલ્પસૂત્ર એટલે (બૃહત્કલ્પ) કે રીતે વર્તમાનકાળમાં સર્વ સૂત્રો સંબંધી નિર્યુક્તિઓ પર્યુષણાકલ્પની ભલામણ આવે છે તે એટલા માટે નથી જણાઈ અને સર્વ નિયુક્તિઓનાં ભાષ્યો નથી જણાયાં, તેવી જ રીતે સર્વ સૂત્રો ઉપર ચૂર્ણિઓ આ જ સમવાયાંગને ધારણ કરનારાઓ સાધુપણાના થઈ હોય કે હયાત હોય એમ પણ જણાયું નથી. પર્યાયથી છેદસૂત્રને પહેલાં ધારણ કરવાને યોગ્ય વર્તમાનકાળમાં જણાતી ચૂર્ણિઓ નીચે પ્રમાણે છે. બને છે, અને તેથી તે ભલામણ ગેરવ્યાજબી નથી. ૧ નંદીસૂત્રચૂર્ણિ, ૨ શ્રી અનુયોગદ્વારસન્નચર્ણિ. જો કે નદી. અનુયોગ આદિ મૂલસૂત્રો અને પયત્રા માટે કેવી રીતે પર્યાયની ગણતરી કરવાની જરૂર ૩ શ્રી આવશ્યકચૂર્ણિ, ૪ શ્રી દશવૈકાલિકચૂર્ણિ, નથી, પરંતુ તેથી ઉલટી રીતે આચારપ્રકલ્પ ૫ શ્રી ઉત્તરાધ્યયનચૂર્ણિ, ૬ શ્રી આચારાંગચૂર્ણિ, નિશીથસૂત્ર) આદિ દસૂત્રોને અંગે તો પર્યાય ૭ શ્રી સૂયગડાંગચૂર્ણિ, ૮ શ્રી ભગવતીજી ચૂર્ણિ માત્ર થવાથી કોઈ પ્રતિયોગ્યતા ગણાતી નથી, પરંતુ - ઉપર જણાવેલી આઠ ચર્ણિમાં પહેલી પર્યાયની સાથે પરિણામિકપણાની પણ ત્યાં અપેક્ષા પાંચ ચૂર્ણિઓ કેટલાક વખત પહેલાં રતલામની શ્રી રહે છે, છતાં એ વાત તો ચોક્કસ છે કે પરિણામિક
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy