________________
પર : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • - દર છ માસે લેવાતી પરીક્ષા ! માનવામાં, આચાર્યાદિને ગુરૂ માનવામાં કોઈને
આ ચક્રમાં દેવ, ગુરૂ અને ધર્મ ત્રણ તત્ત્વોની વાંધો નથી. ત્યાં કોઈની આડ ખીલી નથી. આરાધનાનું વિધાન છે. એ આરાધનાની દર છ સમ્યગદર્શનમાં જીવાદિતત્ત્વોને માનવા માત્રમાં માસે પરીક્ષા છે. પરીક્ષા માટે નવ નવ દિવસો કોઈને વાંધો નડતો નથી. જ્ઞાનને અંગે પણ કોઇની નિયત કરવામાં આવ્યા છે. પ્રથમ બે દિવસ દેવની હા ના નથી, અર્થાત્ તેમાં પણ ‘ઊંડું નથી. છેલ્લા આરાધનાના છે, પછી ત્રણ દિવસ ગુરૂની બે તત્ત્વો એટલે છેલ્લી બે જ વસ્તુમાં સાંધા તેટલા આરાધનાના છે, છેલ્લા ચાર દિવસ ધર્મની વાંધા છે ! શ્રી સિદ્ધચક્રમાં આ બે વસ્તુ એવી છે આરાધનાના છે. ક્રમ આ મુજબ છે. કર્મરાજાને
કે ત્યાં જ ખરેખર ચક્રાવે ચડવાનું છે. એ બે વસ્તુ જીતવા અને તેનો ક્ષય કરવા માટેની આ જડ છે તે આરાધનાની પરીક્ષાનો ક્રમ આ છે. છ માસની ૧
તે ચારિત્ર તથા તપ. આ બે તત્ત્વો તેવાં છે. જૈન પ્રવેશક પરીક્ષામાં ન ઉતરાય તો જૈન નામ શોભે ધર્મમાં ચારિત્ર તથા તપશ્ચર્યાને સ્થાન ન હોત, આ ખરું? દેવ, ગુરૂ અને ધર્મની આરાધનાની પરીક્ષા બે તત્ત્વોનું વિધાન ન હોત તો આખા જગતને જૈન દર છ માસે માત્ર નવ જ દિવસ લેવામાં આવે ધર્મ માનવામાં કે આરાધવામાં વાંધો કયાં છે? છે અને તે પણ જયારે આકરી પડે ત્યારે કહેવું વર્તનનો જ વાંધો છે ! વરાની વાતો આકરી નથી. શું? ચાતુર્માસિક તથા પર્વાધિરાજ પર્યુષણાની વરો કરવો આકરો છે. શ્રી અરિહંત પદથી સાતમા અઠ્ઠાઇઓ તો અશાશ્વતી છે, જયારે આ બે ઓળીની જ્ઞાન પદ સુધી તો આ કુટિલ કાયાને પણ કશો અઠ્ઠાઇઓ તો શાશ્વતી છે. દરેક જૈને છ છ માસે વાંધો નથી. સાતે પદમાં ‘હા’ કહેવાની માયા તો લેવામાં આવતી આ પ્રવેશ પરીક્ષામાં દાખલ થવું કાયા પણ બતાવે છે. જયાં આઠમા પદ ચારિત્રની જોઇએ. પાસ થવું જોઇએ.
વાત આવી કે કાયા મોટો ઉત્પાત મચાવે છે. ચારિત્ર દેવ તથા ગુરૂતત્ત્વની આરાધના આગળ આદરવાની વાત તો દૂર જ રહી, માત્ર ચારિત્રની વિચારાઈ ગઈ. ધર્મ તત્ત્વને અંગે પણ સમ્યગદર્શન
વાત જ થતી હોય, ચારિત્ર સ્વીકાર્ય છે એટલી (સ્વાવલંબી રત્ન દીપક સમાન, મનોમંદિરમાં
કલ્પના માત્ર થતી હોય ત્યાં જ જોઈ લ્યો કાયાનો પધરાવવા યોગ્ય) શિખવા યોગ્ય સમ્યગ્રજ્ઞાન અને
ઉકળાટ અને કકળાટ! કાયાને કસવાનું સ્થાન જ પાળવા યોગ્ય સમ્યક્ ચારિત્રની પણ વિચારણા
ચારિત્ર છે. કરવામાં આવી. કકળે છે કાયા, ક્યાં કહો?
શાસ્ત્રકાર કહે છે કે વર્તન માટે સંખ્યાતી
ચોકીઓ વચમાં પડી છે. શ્રાવકપણામાં તો જોઈતું દુનિયામાં વાંકાપણું વાતમાં દેખાતું નથી પણ વેતરવામાં દેખાય છે. અરિહંત તથા સિદ્ધને દેવ રાખીને બાકીનાનો ત્યાગ છે. હિંસામાં છકાયમાં