________________
પ૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ | સમાધાન-ચક્રવર્તીના ચક્રમાં એટલો પ્રભાવ ટુંકું હોય તો જીવના પર્યવસાન બાદ તે ચક્ર કામ હોય છે કે દેવતાઓ પણ તેને જીરવી શકતા નથી. લાગતું નથી. શ્રી જિનેશ્વરદેવ જે આ શ્રી સિદ્ધચક્રરૂપ સગર ચક્રવર્તીનું દષ્ઠરત્ન ભગીરથાદિના તાબામાં ચક્ર આપે છે તે એવું તો અજોડ ચક્ર છે, એવું આવ્યું, તેથી હજારો યોજન સુધીની જમીન એ દિવ્ય ચક્ર છે, અને એવા અચિંત્ય, અકથ્ય, ખોદવામાં અડચણ આવી નહિં. જીવ અનાદિકાલથી અનિર્વચનીય પ્રભાવવાળું ચક્ર છે કે આરાધકનું કર્મના સપાટામાં છે તે શ્રી જિનેશ્વર દેવ જાણે જ જીવન જાય, આ ચક્ર રત્ન પણ જાય, તો પણ છે. પણ કર્મને જીતવાની ઇચ્છાવાળા ભવ્યાત્માઓને શત્ર હલ્લો કરી શકે નહિં. સિદ્ધચક્રનો આવો પ્રભાવ શ્રી જિનેશ્વરદેવ એક ચક્રરત્ન ભેટ આપે છે તે એવું છે છે કે જેથી કર્મના ચૂરેચૂરા, ચટ દઈને થઈ જય! તે કહ્યું ચક્ર શ્રી સિદ્ધચકા પણ શરત એ તેની મરી ગયેલા વાઘ કે સર્પનો દેખાવ પણ આરાધના કરવી જોઇએ ! બે પ્રકારે દેવ ૧. શ્રી ચમકાવે છે. આ સિદ્ધચક્ર માટે તે જ જાય છે. અરિહંત. ૨ સિદ્ધ. ત્રણ પ્રકારે ગુરૂ ૧ શ્રી આચાર્ય, જીવ સિદ્ધમાં જાય પછી ત્યાં તો સિદ્ધચક્ર નથી ૨. શ્રી ઉપાધ્યાય, ૩. શ્રી સાધુ. ચાર પ્રકારે ધર્મ ને ! ત્યાં દેવ, ગુરૂ અને ધર્મની આરાધના નથી ૧. શ્રી સમ્યગદર્શન, ૨ શ્રી સમ્યજ્ઞાન, ૩. કે તેનો પ્રયત્ન પણ નથી. વળી સમ્યગ્ગદર્શનાદિ શ્રી સમ્યક ચારિત્ર, ૪ શ્રી સમ્યક તપ. આવું નવ માટે પણ પ્રયત્ન નથી, પણ પછી તે આત્મા તરફ આરાવાળું (નવપદમય) શ્રી સિદ્ધચક્ર યદિ કર્મરાજા નજર પણ કરતો નથી. શ્રીસિદ્ધચક્રથી થતો આરાધાય તો કર્મનો ભાંગીને ભૂક્કો થઈ જાય. જો વિજય આખરી વિજય છે. સદા અને સર્વદાનો તત્ત્વત્રયીમય નવપદની આરાધના કરો, શ્રી વિજય છે. ચક્રવર્તીના ચક્રમાં તેવી તાકાત નથી. સિદ્ધચક્રને આરાધો, કર્મરાજાની તાકાત નથી કે મહાવીર મહારાજાનો જીવ મૂકા નગરીમાં ચક્રવર્તી તમારી સામે નજર પણ કરે !
થયો હતો પણ ત્યાંથીયે પાછા સંસારની રખડપટ્ટી શ્રી જિનેશ્વરદેવો, જીવોના ઉદ્ધારમાં જે કરવી પડી છે. મોક્ષ તરત મળ્યો નથી. ચક્રવર્તીનું સાધન વાપરે છે, તે સાધન કર્મરાજાના સમૂહને ચક્ર માત્ર વર્તમાન કાલમાં ફળે છે. ભવિષ્યમાં નહિં. હાંકી કાઢનાર એવું શ્રી સિદ્ધચક્ર જ છે. દેવ, ગુરૂ, પણ સિદ્ધચક્ર તો વર્તમાનમાં પણ સહાયક છે, અને અને ધર્મ આ ત્રણ તત્ત્વોમાં જીવન જો ઓતપ્રોત ચાલ્યું જાય છતાંયે ભવિષ્યમાં શત્રુ નામ પણ ન થાય તો કર્મ ઉભું રહે જ ક્યાં?
લે તેવો વિજય અપાવે છે. આ સિદ્ધચક્ર દ્વારા ચક્રવર્તીનો મહિમા તો ચક્રની હાજરી સુધી જગતના જીવો કલ્યાણ સાધી શકે છે, અને છે. પુણ્ય પરવારે તો ચક્ર પણ ચાલ્યું જાય! આયુષ્ય જિનેશ્વર દેવો સધાવે છે.