________________
પ૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • તેઓ તો ભવાંતરથી ત્રણ જ્ઞાન સાથે લઈને આવે શંકાકાર - જેટલા જેટલા તપ કરે તે પૂર્વના છે, દીક્ષા પછી તત્કાલ તે સમયમાં ચોથું મનઃ પાપીને ? જો તેઓ પ્રથમના પાપી ન હોય અને પર્યવ જ્ઞાન થાય છે, છતાં તેમણે પણ કર્મ ક્ષય તપ કરે તો પણ પાપ ન હોવાથી તેનો ક્ષય ન હોય માટે તપની આરાધનાની જરૂર પડી. આપણે તો માટે તપ નિષ્ફળ જવાનોને? પોથાપંડિત ! તેઓ તો જ્ઞાની હતા ને!
સમાધાન - બુધે આ વિચારણાથી જ તપ આવા જ્ઞાનીઓને, સંતોને, મહાત્માઓને મૂકી દીધો હતો. પ્રથમ તો જ્ઞાનીનો એ પ્રશ્ન છે પણ કર્મક્ષય માટે તપ કરવો પડે. તો પછી બીજાની કે જે જીવોને કેવલજ્ઞાન દર્શનાદિની પ્રાપ્તિ નથી થતી શી વાત? જે પોથાપંડિતો તપ વિના કર્મક્ષય કરવાની તે પુણ્યના ઉદયે કે પાપના ઉદયે? દરેકને પાપના વાત કરે છે તે બાડાને બે જોઇએ' એ કહેવત ઉદયને જ કબુલવો પડશે. શીયાળીયાની પાછળ જેવું કરે છે. તપના વિદ્રોહીઓ બોલે છે. બકે છે ?
આ વાઘ પડયો હોય અને શીયાળીઓ પંજામાં આવી
ગયો તે પછી કાંઈ આંખ મીંચવાથી છૂટી શકવાનો કે : તપ કરાવી નાહક શરીરને શા માટે કષ્ટ
નથી. તેમ ગુન્હેગાર પણ આંખ મીંચામણા કરે તેટલા આપવું અશાતાનો ઉદય ભોગવવો તેનું નામ શું
માત્રથી છટકી શકતો નથી. જયાં સુધી કેવલજ્ઞાન તપ? જેને તેવો અશાતાનો ઉદય હોય છે તેવી રીતે
નથી ત્યાં સુધી હું પાપી નથી. એમ કહેવા માત્રથી તપ કરી ભોગવે ! તીર્થકરને અશાતાનો લાંબો ઉદય
જીવ પાપના પંજામાંથી છૂટકો થાય તેમ નથી. હશે!” તે બકનારા નથી સમજતા કે શું તીર્થંકર
થાય નહિ દેવને મહિનાઓ સુધી અશાતા જ રહી? વળી તપ ત્યાં સુધી પાપીપણું દરેક આત્માને છે અને તે પાપના લાયોપથમિક કે ઔપથમિક ? જૈન હોય તે તો ક્ષય માટે તપ કરવો એ આવશ્યક છે. સમજે કે રોગો કર્મના ઉદયથી થાય છે. પણ તપ પર્વસંચિત કર્મોનો નાશ તપથી જ છે ! તો કર્મ ક્ષય કરવા માટે છે. જેનાં કર્મો પાતળાં
શંકાકાર - પાપ થયું ગયા ભવમાં અને તપ થયાં હોય તેના જ ઉદયમાં તપ આવે. બ્રહ્મચારીને
આ ભવમાં? ગયા ભવના બંધ માટેની તપશ્ચર્યા કોઈ બકવાદી પાવૈયાનો ભાઈ કહે તેમ તેના હિસાબે આ ભવમાં કેમ થઈ શકે? આગ લાગે ત્યાં અને પાવૈયો વધે ને! પાવૈયાપણું તો જીવનની હલકાઈ પાણી રેડાય અહિં? એવું આ તો થાય. છે જયારે બ્રહ્મચર્ય તો જીવનના વિકાસ માટે છે
સમાધાન - ખાઇમાં ખરડાયેલાં લુગડાં અને આત્મકલ્યાણાર્થે અંગીકાર કરાય છે. તપને
તળાવમાં ધોવાય જ છે! ગયા ભવમાં આત્મા ખાઈ અશાતાનો ઉદય ગણનારા ખરેખર બ્રહ્મચારીને જેવો હતો. આજે મનુષ્ય ભવ તળાવ જેવો હોઈ પાવૈયાનો ભાઈ કહેનારા જેવા છે.
તપ કરે છે.
આત્મા