________________
૬૫: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * : ઉપરના લેખના કેટલાક ખુલાસા.
જોઈએ, પરંતુ પંચાંગીના કોઇપણ સ્થાનમાં ૧. વિજયને અંગે જે અધિકાર લખવામાં આવ્યો તેવું અચિત્તપુરૂષના પુતળાને અડ્યાનું
છે તે જ્ઞાતાજીના બીજા અધ્યયનમાં વિજય પ્રાયશ્ચિત્ત તો જણાવવામાં આવ્યું નથી, વળી સાર્થવાહ છે તે સમજવો અને તેની સ્ત્રી ભદ્રા ગૃહસ્થ વેષ ધારિણી સ્ત્રી કે સાધ્વી ખુદ સાધુને છે. વિજયદેવ તો સમ્યદ્રષ્ટિ જ છે, કે જેનો અડે તો તેમાં પણ સામાન્ય પ્રાયશ્ચિત્ત માત્ર અધિકાર જીવાભિગમસૂત્રમાં આવે છે અને
હોય છે, પરંતુ તેમાં સમ્યકત્વનો અભાવ તો તે વાત ચોક્કસ છે અને તેથી વિજયદેવની
શાસ્ત્રને જાણનારો સ્વપ્ન પણ માની શકે ભલામણ મિથ્યાદ્રષ્ટિ પૂજા માટે દેવાય છે એમ ન સમજવું. પરંતુ વિજય સાર્થવાહની ૪. વિજયસાર્થવાહ અને ભદ્રા સાર્થવાહી તો મિથ્યાદ્રષ્ટિ પૂજા માટે ભલામણ સમજવી. મિથ્યાદ્રષ્ટિ હોવાથી નાગદેવની પ્રતિમાની ૨. ઓઘનિર્યુક્તિની ટીકા ફકત દ્રોણાચાર્યે જ
પૂજા પોતાની માન્યતા માટે કરી છે, વળી કરેલી છે. ગબ્ધહસ્તિની ટીકા તેના ઉપર નથી
સૂર્યાત્મ અને વિજયદેવ તો સમ્યદ્રષ્ટિ છે અને જે ગાથા અને ટીકા જેઠમલે જણાવી
એટલે પૂજામાં અંતર ન હોય તે સ્વાભાવિક છે તે જૂઠી અને કોઈક મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીની
છે અને વિજયસાર્થવાહ અને ભદ્રાસાર્થવાહીની કલ્પિત છે, એ વાત સંસ્કૃત ભાષાને સામાન્ય
પૂજામાં અંતર દેખાય છે તે તેના પણ જાણનારો જેઠમલના તે લેખથી સમજી
મિથ્યાદ્રષ્ટિપણાને આભારી છે. વળી શકે તેમ છે.
વિજયસાર્થવાહમાં તો અરિહંતની પૂજાનું નામ
નથી. ૩. દ્રૌપદીને પુત્રની પ્રાપ્તિ તો પાંડમથુરામાં દેશ
નિકાલ કર્યા પછી થયેલી છે (જુઓ જ્ઞાતાસુત્ર ૫. દ્રૌપદી સુકુમાલિકાના ભાવથી સમ્યત્વવાળી ૧૨૮ મૂલપત્ર ૨૨૫) અને સમ્યકત્વને લીધે
હોય એમાં હરકત નથી, પરંતુ જિનેશ્વર નારદનું ઉત્થાન ન કર્યુ. છઠ્ઠ છઠ્ઠની તપસ્યા
ભગવાનની પૂજાના વખતથી પહેલાં જરૂર આયંબિલના પારણાવાળી કરી અને સૂર્યાભની સમ્યકત્વ આદિવાળી છે. માફક પૂજા કરી એ વિગેરે તો બધું પ્રથમ બનેલું છે, વળી તે બાબતમાં જેઠમલના કહેવા મુજબ માની લઇએ તો અચેતન એવા પુતળાઓનો પણ સ્પર્શ વર્જવો પડે અને તે થાય તો તેવાના સ્પર્શનું પ્રાયશ્ચિત્ત હોવું